Paap ane Punyani Vyakhya book and story is written by DadaBhagwan in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Paap ane Punyani Vyakhya is also popular in Spiritual Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
પાપ અને પુણ્યની વ્યાખ્યા
Dada Bhagwan
દ્વારા
ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ
390 Downloads
1.2k Views
વર્ણન
સામાન્ય રીતે આપણે જીવનમાં દાન-ધર્મ કરીએ, તીર્થયાત્રામાં જઈએ, ધર્મસ્થાનકોએ જઈને દર્શન કરીએ, ગંગા જેવી પવિત્ર નદીઓમાં સ્નાન કરીએ, શુભકાર્ય કે સત્કાર્ય કરીએ તેનાથી પુણ્ય બંધાય એમ કહેવાય છે. જ્યારે ચોરી, હિંસા જેવા અમાનવીય કૃત્યો કરીએ તો પાપ બંધાય છે એમ કહેવાય છે. પણ ખરેખર પાપ-પુણ્ય ફક્ત ક્રિયાઓથી જ નહીં, ભાવથી પણ બંધાય છે.બીજાને સુખ આપવાનો કંઈપણ ભાવ થવો, બીજા માટે જાત ઘસી નાખવી, પારકાં માટે શુભ ભાવનાઓ કરવી, એ બધાથી પુણ્ય બંધાય છે. જ્યારે એથી વિપરીત બીજાને દુઃખ આપવાના ભાવ કરવા, વિચાર-વાણી-વર્તનથી કોઈપણ જીવને કિંચિત્માત્ર દુઃખ આપવું, તેનાથી પાપ બંધાય છે. કોઈ વ્યક્તિ માટે અવળા વિચારો આવે તેનાથી પાપ બંધાય
More Likes This
બીજા રસપ્રદ વિકલ્પો
- ગુજરાતી વાર્તા
- ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ
- ગુજરાતી ફિક્શન વાર્તા
- ગુજરાતી પ્રેરક કથા
- ગુજરાતી ક્લાસિક નવલકથાઓ
- ગુજરાતી બાળ વાર્તાઓ
- ગુજરાતી હાસ્ય કથાઓ
- ગુજરાતી મેગેઝિન
- ગુજરાતી કવિતાઓ
- ગુજરાતી પ્રવાસ વર્ણન
- ગુજરાતી મહિલા વિશેષ
- ગુજરાતી નાટક
- ગુજરાતી પ્રેમ કથાઓ
- ગુજરાતી જાસૂસી વાર્તા
- ગુજરાતી સામાજિક વાર્તાઓ
- ગુજરાતી સાહસિક વાર્તા
- ગુજરાતી માનવ વિજ્ઞાન
- ગુજરાતી તત્વજ્ઞાન
- ગુજરાતી આરોગ્ય
- ગુજરાતી બાયોગ્રાફી
- ગુજરાતી રેસીપી
- ગુજરાતી પત્ર
- ગુજરાતી હૉરર વાર્તાઓ
- ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ
- ગુજરાતી પૌરાણિક કથાઓ
- ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ
- ગુજરાતી રોમાંચક
- ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન
- ગુજરાતી બિઝનેસ
- ગુજરાતી રમતગમત
- ગુજરાતી પ્રાણીઓ
- ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર
- ગુજરાતી વિજ્ઞાન
- ગુજરાતી કંઈપણ
- ગુજરાતી ક્રાઇમ વાર્તા