આપઘાતના વિચારો આવે ત્યારે... Dada Bhagwan દ્વારા આધ્યાત્મિક વાર્તાઓ માં ગુજરાતી પીડીએફ હોમ પુસ્તકો ગુજરાતી પુસ્તકો આધ્યાત્મિક વાર્તાઓ પુસ્તકો આપઘાતના વિચારો આવે ત્યારે... Aapghatna Vichar Aave Tyare book and story is written by DadaBhagwan in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Aapghatna Vichar Aave Tyare is also popular in Spiritual Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story. આપઘાતના વિચારો આવે ત્યારે... Dada Bhagwan દ્વારા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ 280 814 ધંધામાં મોટી ખોટ આવે, પરીક્ષામાં કે નોકરીમાં નિષ્ફળતા મળે, નજીકની વ્યક્તિનું મૃત્યુ થાય ત્યારે મનુષ્યો દુઃખના માર્યા આપઘાત કરવાનું વિચારે છે. પરમ પૂજ્ય દાદા ભગવાન હંમેશા કહેતા કે “મનુષ્ય છે તે તેને માથે દુઃખ તો આવે, પણ તે માટે ...વધુ વાંચોઆપઘાત કરાય? આપઘાતના ફળ બહુ કડવા છે.” આજકાલ ભણેલા ગણેલા યુવાનો ‘મારી ગર્લફ્રેન્ડે કે મારા બોયફ્રેન્ડે મને દગો દીધો, બીજા સાથે ફરે છે’ કહીને આઘાતમાં, ડિપ્રેશનમાં આવી જાય છે, અને મરી જવાનું વિચારે છે. જીવન એટલું સસ્તું છે કે કોઈ વ્યક્તિ માટે વેડફી દેવાય? એ સમયે ઊલટું પોઝિટીવ લેવું કે સારું છે લગ્ન પહેલા ખબર પડી, લગ્ન પછી બીજા સાથે ઓછું વાંચો સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો આપઘાતના વિચારો આવે ત્યારે... બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ