ડીએનએ (ભાગ ૧૯) Maheshkumar દ્વારા રોમાંચક માં ગુજરાતી પીડીએફ

ડીએનએ (ભાગ ૧૯)

Maheshkumar માતૃભારતી ચકાસાયેલ દ્વારા ગુજરાતી રોમાંચક

મનોજે શ્રેયાને જે જાણકારી આપી તેનો શ્રેયાએ એવો અર્થ કર્યો કે જો કાનાભાઈનો ડીએનએ મૈત્રીના હત્યારા સાથે જશવંતના બાકીના સગાસંબંધીઓ કરતાં વધુ મેચ થાય છે એટલે કે કાનાભાઈના છોકરાઓમાંથી જ કોઈ મૈત્રીનો હત્યારો છે. કાનાભાઈ હયાત નથી એનો અર્થ ...વધુ વાંચો


બીજા રસપ્રદ વિકલ્પો