અનુસંધાનની ક્ષણ - દિવ્યેશ ત્રિવેદી Smita Trivedi દ્વારા આધ્યાત્મિક વાર્તાઓ માં ગુજરાતી પીડીએફ હોમ પુસ્તકો ગુજરાતી પુસ્તકો આધ્યાત્મિક વાર્તાઓ પુસ્તકો અનુસંધાનની ક્ષણ - દિવ્યેશ ત્રિવેદી અનુસંધાનની ક્ષણ - દિવ્યેશ ત્રિવેદી Smita Trivedi દ્વારા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ 116 494 મૃત્યુ શાશ્વત અને અફર છે એ જાણવા છતાં તેનો સતત ભય લાગવાનું કારણ એ છે કે મૃત્યુ સાથે જ તમામ લીલા થઈ જવાની છે. ઈન્દ્રીય સુખોનો અંત આવી જવાનો છે અને સંબંધોની દુનિયા પર પૂર્ણવિરામ મુકાઈ જવાનું છે એ ...વધુ વાંચોજાણીએ છીએ. જીવન દરમિયાન એકઠા કરેલા સુખો, ધન-વૈભવ, રાગ-દ્વેષ વગેરે સાથે એક ઝાટકે સંબંધ કપાઈ જવાનો છે એ વાત સહેલાઈથી પચતી નથી. વળી એક મોટી મુશ્કેલી એ છે કે, બીજા બધા જ પ્રકારના ડરનો એક યા બીજા સમયે અને એક યા બીજા સ્વરૂપે આપણને ક્યારેક અને ક્યારેક અનુભવ થઈ ચૂક્યો હોય છે. એથી એવા જ કોઈ ડરનો સામનો કરવાની આપણે ઓછું વાંચો સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી લઘુકથા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી નવલકથા પ્રકરણ ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી कुछ भी Smita Trivedi અનુસરો