પ્રકરણ ૧ માં, હિમાલયના દેવદારુ વનમાં વ્યાસજીને ઋષીઓએ પ્રશ્ન કર્યો કે કળીયુગમાં મનુષ્યના હિત માટે કયા ધર્મ અને આચરણોનું પાલન કરવું જોઈએ. વ્યાસજી, જેમણે પોતાના પિતાના અનુભવને મહત્વ આપ્યું, તેમણે કહ્યું કે તેઓ સર્વ તત્વોને જાણતા નથી અને તેમના પિતાને પુછવા માટે સૂચવ્યું. આ પછી, ઋષીઓ વ્યાસજીના નેતૃત્વમાં બદરીકાશ્રમ ગયા, જે બેઝવાળા વૃક્ષો, નદીઓ અને પવિત્ર તીર્થો ધરાવતો હતો. આ સ્થળે ઋષીઓ, દેવતા, યક્ષો અને ગંધર્વો સાથેનો નૃત્ય અને ગીતોનો આનંદ માણતા હતા, જે પરાશરમુનિની શાંતિ અને પ્રકૃતિપ્રેમને દર્શાવે છે.
પરાશર ધર્મશાસ્ત્ર - પ્રકરણ ૧
Bhuvan Raval
દ્વારા
ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ
2.2k Downloads
6.6k Views
વર્ણન
પ્રકરણ ૧ ની શરૂઆત કરતા પહેલા નમ્ર વિનંતી છે કે પરાશરસંહિતા પ્રકરણ શૂન્ય માતૃભારતી એપ પર ઉપલબ્ધ છે તે વાંચવી, કેમકે પ્રકરણ શૂન્ય વાંચ્યા પછી જ પ્રકરણ એક અને આવનારા બાકીના પ્રકરણો સમજી શકાશે, એક રીતે પ્રકરણ શૂન્ય એ ડીસ્ક્રીપટીવ ગ્લોસરી છે. સંસ્કૃત શ્લોક નીચે તેનું ભાષાંતર અને બોલ્ડ ફોન્ટ્સમાં જરૂરી શ્લોકનું આજના સમય મુજબ નું અર્થઘટન છે. પ્રકરણ ૧ अथातो हिमशैलाग्रे देवदारुवनालये I व्यासमेकाग्रमासीनमपृच्चन्न्रुषय: पुरा II પહેલા હિમાલય પર્વત પર દેવદારુ ના ઘણા વૃક્ષો ધરાવતા વન માં એકાગ્ર થઈને બેઠેલા વ્યાસ (વેદવ્યાસજી) ને ઋષીઓએ પૂછ્યું, मानुषाणां हितं धर्म वर्तमाने कलौ युगे I शौचाचारं
More Likes This
બીજા રસપ્રદ વિકલ્પો
- ગુજરાતી વાર્તા
- ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ
- ગુજરાતી ફિક્શન વાર્તા
- ગુજરાતી પ્રેરક કથા
- ગુજરાતી ક્લાસિક નવલકથાઓ
- ગુજરાતી બાળ વાર્તાઓ
- ગુજરાતી હાસ્ય કથાઓ
- ગુજરાતી મેગેઝિન
- ગુજરાતી કવિતાઓ
- ગુજરાતી પ્રવાસ વર્ણન
- ગુજરાતી મહિલા વિશેષ
- ગુજરાતી નાટક
- ગુજરાતી પ્રેમ કથાઓ
- ગુજરાતી જાસૂસી વાર્તા
- ગુજરાતી સામાજિક વાર્તાઓ
- ગુજરાતી સાહસિક વાર્તા
- ગુજરાતી માનવ વિજ્ઞાન
- ગુજરાતી તત્વજ્ઞાન
- ગુજરાતી આરોગ્ય
- ગુજરાતી બાયોગ્રાફી
- ગુજરાતી રેસીપી
- ગુજરાતી પત્ર
- ગુજરાતી હૉરર વાર્તાઓ
- ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ
- ગુજરાતી પૌરાણિક કથાઓ
- ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ
- ગુજરાતી રોમાંચક
- ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન
- ગુજરાતી બિઝનેસ
- ગુજરાતી રમતગમત
- ગુજરાતી પ્રાણીઓ
- ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર
- ગુજરાતી વિજ્ઞાન
- ગુજરાતી કંઈપણ
- ગુજરાતી ક્રાઇમ વાર્તા