ભેદી ટાપુ - ખંડ ત્રીજો - 13 Jules Verne દ્વારા સાહસિક વાર્તા માં ગુજરાતી પીડીએફ

ભેદી ટાપુ - ખંડ ત્રીજો - 13

Jules Verne માતૃભારતી ચકાસાયેલ દ્વારા ગુજરાતી સાહસિક વાર્તા

આ કેવી રીતે બન્યું? ચાંચિયાને કોણે માર્યા? આયર્ટને માર્યા હશે? ના, કારણ કે એને તો ચાંચિયા પાછા ફરે તેની બીક હતી. આયર્ટન અત્યારે ભર ઊંઘમાં હતો. એમાંથી એને જગાડવો શક્ય ન હતો. થોડા વાક્યો બોલીને એ બેભાન થઈ ગયો હતો ...વધુ વાંચો


બીજા રસપ્રદ વિકલ્પો