મહાભારત કાળમાં, ભગવાન કૃષ્ણ અને અર્જુન પાંડવ નગરીમાં મુલાકાતે આવ્યા. એક દિવસ, તેઓ નગરીની સફર માટે નિકળ્યા અને途中 એક ભીખારીને મળી ગયા. અર્જુનને ભીખારીની પરિસ્થિતિ પર દયા આવી અને તેણે તેને રેશમી થેલી આપી, જેમાં સોના મહોરો હતા. પરંતુ ભીખારીને તે થેલી ચોરાઈ ગઈ. પછી, અર્જુનને ફરીથી ભીખારી સાથે મળતા, તેણે તેને હિરા જડીત વિટી આપી, જે પણ ખોવાઈ ગઈ. આ બધી ઘટનાઓ પછી, કૃષ્ણે ભીખારીને એક તાંબાનો સિક્કો આપ્યો, જેના પર અર્જુન ચકિત રહ્યો.
એક દિવસ કૃષ્ણ અને અર્જુન ફરવા નિકળ્યાં
Siddharth Maniyar
દ્વારા
ગુજરાતી વાર્તા
Four Stars
1.5k Downloads
4.4k Views
વર્ણન
મહાભારત કાળની વાત છે. ભગવાન કૃષ્ણ ભાઇ બલરામ સાથે પાંડવોને મળવા માટે પાંડવ નગરી આવ્યા હતા. એક દિવસ સવારનો સમય હતો. ભગવાન કૃષ્ણ અને અર્જુન પાંડવ નગરીમાં આવેલા પાંડવોના મહેલના અલભ્ય બગીચામાં સમય વિતાવી રહ્યા હતા. તેવામાં જ અર્જુને કૃષ્ણને કહ્યું કે, ચાલો આજે ચાલતા પાંડવ નગરીની સફરે જઇએ. કૃષ્ણ પણ તૈયાર થઇ ગયા.કૃષ્ણ અને અર્જુન બન્નેએ સૈનિકોના પહેરા વિના જ નગરીમાં ચાલતા ફારવા જવાનો નિર્ણય કર્યો. મહેલની બહાર નિકળી કૃષ્ણ અને અર્જુન ચાલતા ચાલતા નગરીની સેર કરી રહ્યાં હતા. પહેલા ગામના બજારમાં ગયા, ત્યાંથી શિવ મંદિરે ગયા અને ત્યાં દર્શન કરી આગળ વધ્યાં. કૃષ્ણ અને અર્જુન આગળ વધી રહ્યા
More Likes This
બીજા રસપ્રદ વિકલ્પો
- ગુજરાતી વાર્તા
- ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ
- ગુજરાતી ફિક્શન વાર્તા
- ગુજરાતી પ્રેરક કથા
- ગુજરાતી ક્લાસિક નવલકથાઓ
- ગુજરાતી બાળ વાર્તાઓ
- ગુજરાતી હાસ્ય કથાઓ
- ગુજરાતી મેગેઝિન
- ગુજરાતી કવિતાઓ
- ગુજરાતી પ્રવાસ વર્ણન
- ગુજરાતી મહિલા વિશેષ
- ગુજરાતી નાટક
- ગુજરાતી પ્રેમ કથાઓ
- ગુજરાતી જાસૂસી વાર્તા
- ગુજરાતી સામાજિક વાર્તાઓ
- ગુજરાતી સાહસિક વાર્તા
- ગુજરાતી માનવ વિજ્ઞાન
- ગુજરાતી તત્વજ્ઞાન
- ગુજરાતી આરોગ્ય
- ગુજરાતી બાયોગ્રાફી
- ગુજરાતી રેસીપી
- ગુજરાતી પત્ર
- ગુજરાતી હૉરર વાર્તાઓ
- ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ
- ગુજરાતી પૌરાણિક કથાઓ
- ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ
- ગુજરાતી રોમાંચક
- ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન
- ગુજરાતી બિઝનેસ
- ગુજરાતી રમતગમત
- ગુજરાતી પ્રાણીઓ
- ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર
- ગુજરાતી વિજ્ઞાન
- ગુજરાતી કંઈપણ
- ગુજરાતી ક્રાઇમ વાર્તા