"શિવતત્ત્વ" નામની આ કથામાં ભારતના આધ્યાત્મિક વિજ્ઞાનને વર્ણવવામાં આવ્યું છે, જેમાં ભગવાન શિવની પૂજા અને ઉપાસનાના વિવિધ પાસાઓનો ઉલ્લેખ છે. આ કથા દર્શાવે છે કે શિવ સમગ્ર ભારતના ઉપાસ્ય દેવ છે અને તેની પૂજા હજારો વર્ષોથી કરવામાં આવી રહી છે. શિવરહસ્ય પુરાણ અને ઋભુગીતા જેવા ગ્રંથો આ અધ્યાત્મિક જ્ઞાનના મુખ્ય સ્ત્રોત છે. ઋભુગીતા, જે શિવરહસ્ય પુરાણમાં છે, તેના માં દસ પ્રકરણો છે, જે વ્યક્તિને આત્મજ્ઞાન અને મુક્તિની પદવી પ્રદાન કરે છે. પ્રથમ પ્રકરણમાં અસ્તિત્વ અને જાગૃતિનું વર્ણન છે, જ્યારે બીજામાં 'વિદેહ મુક્ત'ની ધારણા રજૂ કરવામાં આવી છે. ત્રીજા અને ચોથા પ્રકરણોમાં શિવતત્ત્વ અને જીવનમુક્ત સ્થિતિ વિશે વાત કરવામાં આવી છે. આ ગ્રંથમાં શિવ-પૂજાની મહત્વતાને અને આધ્યાત્મિકતા દ્વારા વ્યક્તિત્વના ઉન્નતિના માર્ગને ઉજાગર કરવામાં આવ્યું છે, જે ભક્તોને પરમ આનંદ અને શાંતિની અનુભૂતિ કરાવે છે. શિવતત્વ - પ્રકરણ-19 Sanjay C. Thaker દ્વારા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ 20.3k 2.4k Downloads 7k Views Writen by Sanjay C. Thaker Category આધ્યાત્મિક વાર્તાઓ સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન જે રીતે આપને ત્યાં મહર્ષિ વેદ વ્યાસજી રચિત શિવપુરાણ પ્રચલિત છે તે રીતે તમિલનાડુ, આંધ્ર અને કર્ણાટકમાં શિવરહસ્ય પુરાણ પ્રચલિત છે. ભારતવર્ષમાં શિવરહસ્ય પુરાણને શિવપુરાણનું ઉપપુરાણ પણ ગણવામાં આવે છે. આશરે સાત હજાર વર્ષ પૂર્વે ઋભુ નામના એક સંત દ્વારા તેની રચના કરવામાં આવી છે. જેમ મહાભારતમાં ભગવદગીતા કહેવાય છે એ રીતે બે હજાર શ્લોકવાળા શિવરહસ્ય પુરાણના છઠ્ઠા અધ્યાયમાં ‘ઋભુગીતા’ કહેવામાં આવી છે. તમિલ લોકોને આ ઋભુગીતામાં અપાર અસ્થા છે. રમણ મહર્ષિ જેવી પરમહંસ વ્યક્તિઓ પણ આ ઋભુગીતા પર આસ્થા ધરાવતા હતા અને ઋભુગીતાનો નિત્ય અભ્યાસ કરતા હતા. કહેવાય છે કે પોતાના ભક્ત ઋભુને સ્વયં ભગવાન શિવે હિમાલયના કેદાર ક્ષેત્રમાં પોતાના સ્વરૂપનો રહસ્યમય બોધ આપ્યો હતો. Novels શિવતત્વ શિવતત્વ - (શિવપુત્ર ગણેશ) ભારતના અધ્યાત્મ વિજ્ઞાનનો સાર શિવપુરાણની કથા છે કે ભગવાન શિવ તપોવનમાં તપ કરવા જતા રહે છે. શિવપુત્ર કાર્તિકેય પણ દ... More Likes This ગીતા - સવાલ તમારા જવાબ શ્રીકૃષ્ણના - 5 દ્વારા Hardik Galiya ધ્યાન કરવા માટેની સરળ રીત કઈ? દ્વારા Dada Bhagwan સમય ના અવસેશો - ભાગ 1 દ્વારા Mansi Desai Shastri ધાર્મિક અસહિષ્ણુતા: એક વૈશ્વિક અને માનવીય સમસ્યા દ્વારા Sanjay Sheth આત્મસાક્ષાત્કાર એટલે શું? દ્વારા Dada Bhagwan અપેક્ષા દ્વારા Trupti Bhatt આરતીનું મહત્ત્વ દ્વારા Dada Bhagwan બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા