Karela Nakaratmak Karma Kyare Bhogavava Pade? book and story is written by DadaBhagwan in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Karela Nakaratmak Karma Kyare Bhogavava Pade? is also popular in Spiritual Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
કરેલા નકારાત્મક કર્મ ક્યારે ભોગવવા પડે?
Dada Bhagwan
દ્વારા
ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ
Four Stars
226 Downloads
676 Views
વર્ણન
આપણે કર્મ કઈ રીતે બંધાય છે તે સમજીએ તો તેના કેવા ફળ ભોગવવાના આવે તે સમજી શકાય. કર્મ એટલે શું? સામાન્ય રીતે આપણે નોકરી-ધંધો કરવો, સત્કાર્ય કરવા, દાન-ધર્મ કરવું એ બાહ્ય ક્રિયાઓને કર્મ કહીએ છીએ. પણ ખરેખર એ કર્મ નથી, પણ કર્મનું ફળ છે. પાંચ ઇન્દ્રિયોથી જે કંઈ અનુભવમાં આવે છે તે બધું જ કર્મફળ છે. આપણે સમાચારોમાં જોઈએ છીએ કે પ્લેન ક્રેશ થયું અને અનેક માણસો મરી ગયા! દાવાનળ ફાટી નીકળ્યો અને લોકોનાં ઘરબાર રાખ થઈ ગયા. કેટલાક જન્મતાં જ રોગથી મર્યા, કેટલાકે આપઘાત કર્યો. કેટલાકને મહેનત કરવા છતાં આખી જિંદગી પૈસા નથી મળતા તો કેટલાક ખોટા કામો કરીને
More Likes This
બીજા રસપ્રદ વિકલ્પો
- ગુજરાતી વાર્તા
- ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ
- ગુજરાતી ફિક્શન વાર્તા
- ગુજરાતી પ્રેરક કથા
- ગુજરાતી ક્લાસિક નવલકથાઓ
- ગુજરાતી બાળ વાર્તાઓ
- ગુજરાતી હાસ્ય કથાઓ
- ગુજરાતી મેગેઝિન
- ગુજરાતી કવિતાઓ
- ગુજરાતી પ્રવાસ વર્ણન
- ગુજરાતી મહિલા વિશેષ
- ગુજરાતી નાટક
- ગુજરાતી પ્રેમ કથાઓ
- ગુજરાતી જાસૂસી વાર્તા
- ગુજરાતી સામાજિક વાર્તાઓ
- ગુજરાતી સાહસિક વાર્તા
- ગુજરાતી માનવ વિજ્ઞાન
- ગુજરાતી તત્વજ્ઞાન
- ગુજરાતી આરોગ્ય
- ગુજરાતી બાયોગ્રાફી
- ગુજરાતી રેસીપી
- ગુજરાતી પત્ર
- ગુજરાતી હૉરર વાર્તાઓ
- ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ
- ગુજરાતી પૌરાણિક કથાઓ
- ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ
- ગુજરાતી રોમાંચક
- ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન
- ગુજરાતી બિઝનેસ
- ગુજરાતી રમતગમત
- ગુજરાતી પ્રાણીઓ
- ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર
- ગુજરાતી વિજ્ઞાન
- ગુજરાતી કંઈપણ
- ગુજરાતી ક્રાઇમ વાર્તા