આપણાં મહાનુભાવો - ભાગ 2 - સરદારસિંહ રાણા Mrs. Snehal Rajan Jani દ્વારા બાયોગ્રાફી માં ગુજરાતી પીડીએફ

આપણાં મહાનુભાવો - ભાગ 2 - સરદારસિંહ રાણા

Mrs. Snehal Rajan Jani માતૃભારતી ચકાસાયેલ દ્વારા ગુજરાતી બાયોગ્રાફી

ધારાવાહિક:- આપણાં મહાનુભાવોલેખિકા:- શ્રીમતી સ્નેહલ રાજન જાનીચાલો, મહાનુભાવોની મુલાકાત આગળ વધારીએ. આજે મળીએ ક્રાંતિવીરોનાં મુકુટમણી તરીકે ઓળખાતા સરદારસિંહ રાણાને કે જેમણે વિદેશની ધરતી પર રહીને પણ દેશને આઝાદી અપાવવામાં મહત્ત્વનો ભાગ ભજવ્યો હતો.તેમનો જન્મ 11 એપ્રિલ 1870નાં રોજ, હિંદુતિથી ...વધુ વાંચો


બીજા રસપ્રદ વિકલ્પો