આશરે વર્ષો ના વર્ષો પહેલા અમર્યાદૈત નામ નો એક રાક્ષસ હતો જેનો પૃથ્વી પર ખૂબ હાહાકાર હતો , તેને લોકો નું જીવવાનું મુશ્કેલ કરી દીધું હતું.દેવતાઓ, સાધુ સંતો , માણસો ને ત્રાસ આપતો હતો તેથી બધા દેવતાઓ ભેગા થઈ બ્રહ્મા વિષ્ણુ મહેશ ના શરણો માં ગયા. પરંતુ એ દેવ એ દાનવ નું કહી કરી શકે તેમ નહોતા તેથી દેવતાઓ નવ દુર્ગા પાસે ગયા તેમનાં પર આવેલી આફત ની વાત કરી તેથી નવ દુર્ગા ભેગા મળી પૃથ્વી પર આવ્યા, અમર્યાદૈત ને નવ દુર્ગા એ લલકાર આપ્યો હે દાનવ તું દેવતા અને સાધુ સંતો પર અત્યાચાર કરવાનું બંધ કરી દે નહીંતર તારો વિનાશ કરી દઈશું. પરંતુ દાનવ એ દેવીઓ ને કીધું હે દેવી તમારા માં જો એ લોકો ને બચાવવા હોય તો મારી સામે યુદ્ધ કરો તેથી નવ દુર્ગા વારા ફરતી તેની સામે યુદ્ધ કર્યું અને અંતે દાનવ ધીમે ધીમે તેની શક્તિ નો નાશ થવા લાગ્યો તેથી તે એનો જીવ બચાવવા એક મરેલી ગાય ના શરીર માં ઘુસી ગયો ત્યાંથી ભાગી એક મેલા પાણી ના કુંડ માં ઘુસી ગયો , આ જોઈએ દેવીઓ એ કીધું આપડે આ કુંડ માં જઈસુ તો આપણે પણ મેલા પાણી ના લીધે મેલા થઈ જઈસુ

1

મેલડી માં નું પ્રાગટય - 1

ભાગ - ૧આશરે વર્ષો ના વર્ષો પહેલા અમર્યાદૈત નામ નો એક રાક્ષસ હતો જેનો પૃથ્વી પર ખૂબ હાહાકાર હતો તેને લોકો નું જીવવાનું મુશ્કેલ કરી દીધું હતું.દેવતાઓ, સાધુ સંતો , માણસો ને ત્રાસ આપતો હતો તેથી બધા દેવતાઓ ભેગા થઈ બ્રહ્મા વિષ્ણુ મહેશ ના શરણો માં ગયા. પરંતુ એ દેવ એ દાનવ નું કહી કરી શકે તેમ નહોતા તેથી દેવતાઓ નવ દુર્ગા પાસે ગયા તેમનાં પર આવેલી આફત ની વાત કરી તેથી નવ દુર્ગા ભેગા મળી પૃથ્વી પર આવ્યા, અમર્યાદૈત ને નવ દુર્ગા એ લલકાર આપ્યો હે દાનવ તું દેવતા અને સાધુ સંતો પર અત્યાચાર કરવાનું બંધ કરી દે ...વધુ વાંચો

2

મેલડી માં નું પ્રાગટય - 2

જ્યારે નવ દુર્ગા માં પાર્વતી પાસે ગયા અને કીધું હે માં જગદંબા હે માં ભવાની દુઃખ દુર કરનારી માં અમારી વ્હારે આવો , ત્યારે માં પાર્વતી પોતાની સાધના માંથી બહાર નીકળી આંખો ખોલે છે , અને સામે જોવે છે નવ દુર્ગા એમની સામે પોતાનું દુઃખ કહી રહ્યા હતા કે એક નામ વગર ની નનામી બાળકી જેને અમારું નેવજ જમી લીધું છે અને અમને યુદ્ધ માં પરાસ્ત કરીને ગાયબ થઈ ગઈ છે , આ સાભળી માં પાર્વતી ગુસ્સે ભરાયા અને કીધું દેવીઓ ચિંતા ના કરો તેની સામે હું યુદ્ધ કરીશ આજે એ નનામી બાળકી ને તમારી સમક્ષ હાજર કરીશ એમ ...વધુ વાંચો

બીજા રસપ્રદ વિકલ્પો