પુણ્યફળશ્રીમદ્ ભગવદ્ ગીતા અધ્યાયનાં પઠનનું પુણ્યફળ ???“ રાધે રાધે ” “ જય શ્રી કૃષ્ણ ” હાલના નવરસના સમયમાં શ્રીમદ્ ભગવદ્ ગીતાજી ના ૧૮ (અઢાર) અધ્યાયના પઠન દ્વારા મને ઘણા પ્રશ્નોના સમાધન મળ્યા છે. આ આધ્યાત્મિક સફરમાં આપણે શ્રીમદ્ ભગવદ્ ગીતાજી અલગ – અલગ અધ્યોયના પઠનથી મળતા પુણ્યફળની વાત કરીશું ને આ જીવન મરણના ક્રમચક્રમાંથી મુક્ત થવા માટેનો માર્ગ પણ શ્રીમદ્ ભગવદ્ ગીતાના અધ્યોયનું નિયત પઠન કરવાથી મળે છે. આ અધ્યોયનું પઠન નાના મોટા બાળ વૃદ્ધ નિત્ય કરે તો ઘર અને તેમના મનને શાંતિની અનુભૂતિ થાય

નવા એપિસોડ્સ : : Every Friday

1

પુણ્યફળ

પુણ્યફળશ્રીમદ્ ભગવદ્ ગીતા અધ્યાયનાં પઠનનું પુણ્યફળ ??????????????????????????????“ રાધે રાધે ” “ જય શ્રી કૃષ્ણ ” હાલના નવરસના સમયમાં શ્રીમદ્ ભગવદ્ ગીતાજી ના ૧૮ (અઢાર) અધ્યાયના પઠન દ્વારા મને ઘણા પ્રશ્નોના સમાધન મળ્યા છે. આ આધ્યાત્મિક સફરમાં આપણે શ્રીમદ્ ભગવદ્ ગીતાજી અલગ – અલગ અધ્યોયના પઠનથી મળતા પુણ્યફળની વાત કરીશું ને આ જીવન મરણના ક્રમચક્રમાંથી મુક્ત થવા માટેનો માર્ગ પણ શ્રીમદ્ ભગવદ્ ગીતાના અધ્યોયનું નિયત પઠન કરવાથી મળે છે. આ અધ્યોયનું પઠન નાના મોટા બાળ વૃદ્ધ નિત્ય કરે તો ઘર અને તેમના મનને શાંતિની અનુભૂતિ થાય ...વધુ વાંચો

2

પુણ્યફળ ભાગ ૨

ભાગ – ૦૨પુણ્યફળશ્રીમદ્ ભગવદ્ ગીતા અધ્યાયનાં પઠનનું પુણ્યફળ “ ૐ શ્રી પરમાત્માને નમઃ ”“ રાધે રાધે ” “ શ્રી કૃષ્ણ ” આપણે અધ્યાય પ્રથમમાં જાણ્યું કે ભોગવિલાસ – દુરાચારી વૃતિને પ્રવૃતિમાંથી જો આપણે મુક્તિ મેળવવી હોય તો નિત્ય સવાર ને સાંજ શ્રીમદ્ ભગવદ્ ગીતાના પ્રથમ અધ્યાય નું પઠન નિત્ય કરવું . જેવી રીતે બ્રાહ્મણ , વેશ્યા , ને પોપટને જીવ મુક્તિ મેળવી તે વૈકુંઠલોક પામ્યા . તેમ આપણે પણ પણ દરરોજ શ્રીમદ્ ભગવદ્ ગીતાજીના પ્રથમ અધ્યાય ના પાઠ થી જીવન – મરણ ના ક્રમચક્ર માંથી મુક્તિ પામી શક્ય ...વધુ વાંચો

3

પુણ્યફળ ભાગ 3

ભાગ – ૦૩પુણ્યફળશ્રીમદ્ ભગવદ્ ગીતા અધ્યાયનાં પઠનનું પુણ્યફળ “ ૐ શ્રી પરમાત્માને નમઃ ”“ રાધે રાધે ” “ જય કૃષ્ણ ” આપણે આગળ શ્રીમદ્ ભગવદ્ ગીતાજીના અધ્યાય બીજો “ સાંખ્ય યોગ ” માં સમજ્યા કે મનની શાંતિ અને વેરભાવના માંથી મુક્તિ મેળવવા માટે આપણે નિત્ય સવાર - સાંજ આપણી અનુકુળતા ના સમયે આ અધ્યાય નું પઠન – પાઠ કરવાથી આપણા મનને શાંતિ મળે છે . તેમજ આપણા માં રહેલા અન્ય પ્રત્યના વેરભાવની ભાવના દુર થાય ને ઈશ્વરરૂપે પ્રેમની કરૂણા આપણા માં જન્મ લે છે .આપણે આજે શ્રીમદ્ ભગવદ્ ગીતાના અધ્યાય ત્રીજો “ કર્મયોગ ...વધુ વાંચો

4

પુણ્યફળ ભાગ 4

ભાગ – ૦૪પુણ્યફળશ્રીમદ્ ભગવદ્ ગીતા અધ્યાયનાં પઠનનું પુણ્યફળ “ ૐ શ્રી પરમાત્માને નમઃ ”“ રાધે રાધે ” “ જય કૃષ્ણ ” આપણે શ્રીમદ્ ભગવદ્ ગીતાજીના અધ્યાય ત્રીજો “ કર્મ યોગ ” માં જાણ્યું કે આ અધ્યાયના નિયમિત પાઠ – પઠન કરવાથી આપણા સગા – સંબંધી સ્નેહી મિત્રો અને પૂર્વજો ની પ્રેતયોની માંથી મુક્તિ – ઉદ્ધાર માટે આ શ્રીમદ્ ભગવદ્ ગીતાના ત્રીજા અધ્યાય નું નિત્ય પાઠ કરવાથી તેની મુક્તિ - ઉદ્ધાર નો માર્ગ સરળ બને છે .આપણે આજે શ્રીમદ્ ભગવદ્ ગીતાના અધ્યાય ચોથો “ કર્મ બ્રહ્માપર્ણ યોગ ” નું મહત્વ ને પુણ્યફળ સમજીએ“ ૐ ...વધુ વાંચો

5

પુણ્યફળ ભાગ 5 + 6

ભાગ – ૦૫પુણ્યફળશ્રીમદ્ ભગવદ્ ગીતા અધ્યાયનાં પઠનનું પુણ્યફળ “ રાધે રાધે ” “ જય શ્રી કૃષ્ણ ” આપણે આગળના અધ્યાય ચોથામાં સમજ્યા કે વૃક્ષયોનિમાંથી આપણા સ્નેહી સંબંધીઓની મુક્તિ – ઉદ્ધાર કરવા માટે આપણે આ અધ્યાય ચોથા “કર્મ બ્રહ્માપર્ણ યોગ ” નું નિત્ય – નિયમિત પઠન – પાઠ કરવા જોઈએ આ પાઠ નાં પઠન દ્વારા આપણે આ જીવન નાં જીવન મરણ ફેરા માંથી મુક્તિ ને ઉદ્ધાર નો માર્ગ સરળ બને છે આમ નિયમિત ગીતાજી નાં પાઠ કરવાથી મનુષ્ય મન ને શાંતિ ની અનુભૂતિ થાય છે .આપણે આજે શ્રીમદ્ ભગવદ્ ગીતાજીના અધ્યાય ...વધુ વાંચો

6

પુણ્યફળ ભાગ 7

ભાગ – ૦૭પુણ્યફળશ્રીમદ્ ભગવદ્ ગીતા અધ્યાયનાં પઠનનું પુણ્યફળ “ ૐ શ્રી પરમાત્માને નમઃ ”“ રાધે રાધે ” “ શ્રી કૃષ્ણ ” શ્રીમદ્ ભગવદ્ ગીતાના અધ્યાય છઠ્ઠો “ આત્મસંયમ યોગ ” માં આપણે જાણ્યું કે આ અધ્યાય નું નિયમિત પાઠ – પઠન કરવાથી જીવનમાં દરેક પ્રકારની સિદ્ધિઓ પ્રાપ્ત થાય છે . મેળવેલી સિદ્ધિઓ દ્વારા માનવી લોકહિત અને લોકકલ્યાણની પ્રવુતિ દ્વારા માન – સન્માન આદરપાત્ર બની શકે છે . ઈશ્વરે આપેલી વિવિધ સિદ્ધિઓના ઉપયોગ થી લોકકલ્યાણ ને જનહિત માટે કરવાથી જીવન – મરણ ના ક્રમચક્ર માંથી જીવાત્મા મુક્તિ ...વધુ વાંચો

બીજા રસપ્રદ વિકલ્પો