જ્યારે શબ્દોની કુંપણો ફુટી હતી ત્યારે આ વાર્તા લખવા માટે પ્રયત્ન કર્યો હતો. સુંદર રીતે આલેખવાનો પ્રયાસ કર્યો છે. લેખનની શરુઆત જ પ્રેમથી થાઈ છે અને પછી બીજાં વિષયોમાં રસ કેળવાતો જાઈ છે. " વન્સ અગેઇન " એક સત્ય ઘટના પર આધારિત છે. ધ્રુવ અને શ્રેયા એ કહાનીના પાત્રો છે. એની જ વાતને, પ્રેમમાં એક નવો રંગ આપવામાં આવ્યો છે. આપણું પ્રિય પાત્ર મળે એ દરેક કિસ્સામાં નથી થતું પછી એ ધર્મ હોઇ, જાતિ ભેદ કે પછી બીજાં અનેક કારણો હોઈ એના માટે. દરેક પ્રેમીઓ એના પ્રેમ માટે લડે છે ફરી આ સમાજ સામે નતમસ્તક થવું પળે છે. તમે વાર્તા

Full Novel

1

વન્સ અગેઇન - 1

જ્યારે શબ્દોની કુંપણો ફુટી હતી ત્યારે આ વાર્તા લખવા માટે પ્રયત્ન કર્યો હતો. સુંદર રીતે આલેખવાનો પ્રયાસ કર્યો છે. શરુઆત જ પ્રેમથી થાઈ છે અને પછી બીજાં વિષયોમાં રસ કેળવાતો જાઈ છે. " વન્સ અગેઇન " એક સત્ય ઘટના પર આધારિત છે. ધ્રુવ અને શ્રેયા એ કહાનીના પાત્રો છે. એની જ વાતને, પ્રેમમાં એક નવો રંગ આપવામાં આવ્યો છે. આપણું પ્રિય પાત્ર મળે એ દરેક કિસ્સામાં નથી થતું પછી એ ધર્મ હોઇ, જાતિ ભેદ કે પછી બીજાં અનેક કારણો હોઈ એના માટે. દરેક પ્રેમીઓ એના પ્રેમ માટે લડે છે ફરી આ સમાજ સામે નતમસ્તક થવું પળે છે. તમે વાર્તા ...વધુ વાંચો

2

વન્સ અગેઇન - 2

પંચાયતમાં જાહેર ફરમાન કરવામાં આવ્યું કે જો શ્રેયા સાથે ધ્રુવનો ખાનગીમાં કે જાહેરમાં કોઈ પણ રીતે સંબંધ ચાલુ રહેશે પંચાયત નિયમ મુજબ ગામ તરફથી ધ્રુવના પરિવારને મળતા તમામ હુક્કાપાણી બંધ થઈ જશે અને કોઈ પણ જાતના આર્થિક કે સામાજિક વહેવાર રાખવામાં આવશે નહીં. વરસોથી ચાલી આવતી પરંપરા સામે ધ્રુવના બા અને બાપુનું પણ કંઈ ન ચાલ્યું… અને હુક્કાપાણી બંધ થાય તો ધ્રુવના પરિવારને ભૂખે મરવાનો વારો આવે. સમાજમાં ધ્રુવ ના પરિવારની પ્રતિષ્ઠા મરી પરવારે… મા-બાપની લાચાર આંખો સામે ધ્રુવનો પ્રેમ એની અક્કડતા દેખાડી ના શક્યો અને અંતે મા-બાપની આંખોનાં લાચારી ભર્યાં આંસુની આગમાં ધ્રુવ અને શ્રેયાના પ્રેમનું બીડું હોમી ...વધુ વાંચો

3

વન્સ અગેઇન - 3 - છેલ્લો ભાગ

ભાગ : 3હરિબાપુનો આશ્રમ એટલે ત્યાં કોઈ સત્સંગ કે ભજન-કીર્તનનું કોઈ ભક્તિમય વાતાવરણના બદલે… ત્યાં તો ચાલતો હતો માનવસેવાનો યજ્ઞ… આશ્રમમાં મોટી હૉસ્પિટલ, ગૌશાળા, આયુર્વેદની દવાઓ બનાવવાનું, મફત છાશ કેન્દ્ર અને એક નાનું ગુરુકુળ હતું. હરિબાપુને ધ્રુવના ગામ સાથે ખાસ લેણું હતું અને ધ્રુવના ગામના લોકોને હરિબાપુ પર અખૂટ શ્રદ્ધા હતી. એટલે ધ્રુવ હૉસ્પિટલમાં પંડ્યા સાહેબના મદદનીશ તરીકે નોકરી આપી હતી… અને આશ્રમમાં એક રૂમ આપ્યો રહેવા માટે… તે છતાં હૉસ્પિટલના કામ સિવાય આશ્રમનાં અન્ય કામ હસતા મુખે કરી આપતો હતો, પરિણામે હરિબાપુની બહુ નજીકની વ્યક્તિ બની ગયો હતો. આમને આમ આશ્રમમાં ધ્રુવના ચાર વર્ષ ક્યાં વીતી ગયાં એની ...વધુ વાંચો

બીજા રસપ્રદ વિકલ્પો