તારી સંગાથે - ભાગ 6

  • 806
  • 360

ભાગ 6   25 જુલાઈ 2018, બુધવાર રાતના 10.30  ---------------------------------------------------   - અશ્વિન, એવું કહેવાય છે કે મનની કિતાબનાં એ પૃષ્ઠો ફાડી નાંખવાં જોઈએ જે આપણને તકલીફ આપતા હોય. વાસ્તવમાં એવું બનતું નથી. આપણે તે જ પૃષ્ઠોને પ્રાધાન્ય આપીએ છીએ જે આપણને પરેશાન કરે છે. આ એવા પૃષ્ઠો છે જે આપણે વારંવાર વાંચીએ છીએ જાણે કે કોઈ ચમત્કાર થશે અને આ ઉજ્જડ પૃષ્ઠોની ભૂમિ પર ફરીથી ફૂલો ખીલી ઉઠશે. - હું તો બિલકુલ એમ જ માનું છું કે મનની કિતાબમાંથી એ પૃષ્ઠો ફાડી જ નાંખવા જોઇએ જે આપણને તકલીફ આપતાં હોય. - મારા જીવનમાંથી તું ગયા પછી અને તારા ફરી