ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ વાર્તાઓ ફ્રીમાં વાંચો અને pdf ડાઉનલોડ કરો

ઇટ ધેટ ફ્રોગ
દ્વારા Shreyash R.M

જે લોકો પોતાનાં કામની તથા અંગત જીવનમાં પણ પોતાની કાર્યક્ષમતા વધારવા માગે છે તેવા લોકો માટે આ પુસ્તક એકદમ પરફેકટ છે. આ પુસ્તક તમને 21 નિયમો આપશે કે જેને ...

Friend Family - Share Tag Mitra
દ્વારા E₹.H_₹

૬૭ વર્ષીય નિવૃત્ત અધિકારી દ્વારા WhatsApp પર શેર કરવામાં આવેલો ઉત્તમ સંદેશ::* *જીવન સીમિત છે અને જ્યારે તેનો અંત આવશે, ત્યારે આ દુનિયાની કોઈ પણ વસ્તુ તેની સાથે જશે ...

મરો ત્યાં સુધી જીવો - પુસ્તક સમીક્ષા
દ્વારા Dr. Ranjan Joshi

પુસ્તકનું નામ:- મરો ત્યાં સુધી જીવો સમીક્ષક:- ડૉ. રંજન જોષી લેખક પરિચય:- 'મરો ત્યાં સુધી જીવો' પુસ્તકના લેખક ગુણવંત શાહનો જન્મ રાંદેર, સુરતમાં ૧૨મી માર્ચ ૧૯૩૭ના રોજ થયો હતો. ...

અઘરો છે આ પ્રેમ અને અઘરા છે આશિર્વાદ
દ્વારા Jagruti Pandya

પુસ્તક પરિચય " અઘરો છે આ પ્રેમ અને અઘરા છે આશિર્વાદ." - સંજીવ શાહ. એઓસિસ પ્રકાશન. આ પુસ્તક નથી તો કોઈ કાલ્પનિક વાર્તા, સત્યકથા, કે સત્યકથા આધારિત વાર્તા. એ ...

રાઈનો પર્વત - પુસ્તક સમીક્ષા
દ્વારા Dr. Ranjan Joshi

પુસ્તકનું નામ:- રાઈનો પર્વત સમીક્ષક:- ડૉ. રંજન જોષી લેખક પરિચય:- 'રાઈનો પર્વત', 'ભદ્રંભદ્ર' જેવી ખ્યાતનામ કૃતિઓના લેખક રમણભાઈ નીલકંઠનો જન્મ ૧૩ માર્ચ ૧૮૬૮ના રોજ અમદાવાદ ખાતે રૂપકુંવરબા અને મહીપતરામ ...

પ્રથમ વિશ્વયુદ્ધ
દ્વારા Shreyash R.M

મિત્રો આપણે બધા જાણીએ છીએ કે યુદ્ધથી કેટલો મોટો વિનાશ થઈ શકે છે. તેનું સૌથી મોટું ઉદાહરણ છે મહાભારતનું યુદ્ધ કે જેની અંદર લાખો લોકોએ પોતાના જીવ ગુમાવ્યો હતો. ...

બ્લાસ્ફેમી ધર્મને નામે અમાનુષી અત્યાચાર
દ્વારા Pinki Dalal

પુસ્તક : બ્લાસફેમીલેખિકા: તહેમિના દુરાની તહેમીના દુર્રાની પાકિસ્તાનમાં નારીવાદી ચળવળ ચલાવવા માટે જાણીતું નામ છે. અલબત્ત, એ પોતે એક વિવાદસ્પદ ચરિત્ર રહ્યા છે એમ કહી શકાય. પોતાની આત્મકથા માય ...

માણસાઈના દીવા - પુસ્તક સમીક્ષા
દ્વારા Dr. Ranjan Joshi

પુસ્તકનું નામ:- માણસાઈના દીવા સમીક્ષક:- ડૉ. રંજન જોષી   લેખક પરિચય:- 'માણસાઈના દીવા' અનુભવ કથાઓના લેખક ઝવેરચંદ મેઘાણીનો જન્મ 28 ઓગષ્ટ 1896ના રોજ ગુજરાત રાજ્યના સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા ગામમાં ...

અમૃતા - પુસ્તક સમીક્ષા
દ્વારા Dr. Ranjan Joshi

પુસ્તકનું નામ:- અમૃતા સમીક્ષક:- ડૉ. રંજન જોષી   લેખક પરિચય:- 'અમૃતા'ના લેખક રઘુવીર ચૌધરીનો જન્મ 5/12/1938ના રોજ ઉત્તર ગુજરાતમાં હાલમાં ગાંધીનગર જિલ્લામાં આવેલા બાપુપુરા ગામમાં થયો હતો. રઘુવીર ચૌધરીને ...

પીળા રૂમાલની ગાંઠ - પુસ્તક સમીક્ષા
દ્વારા Dr. Ranjan Joshi

પુસ્તકનું નામ:- પીળા રૂમાલની ગાંઠ સમીક્ષક:- ડૉ. રંજન જોષી   લેખક પરિચય:- 'અમીર અલી ઠગના પીળા રૂમાલની ગાંઠ' નવલકથાના લેખક હરકિસન મહેતાનો જન્મ ભાવનગર જિલ્લાના મહુવા ગામમાં ૨૫ મે, ...

કંકુ નવલકથા
દ્વારા natro gaming

કંકુએ પન્નાલાલ પટેલની એક પ્રસિદ્ધ નવલકથા છે. અત્યાર સુધીની ગુજરાતી ફિલ્મોમાં સૌ પ્રથમ કંકુ રાષ્ટ્રપતિ એવોર્ડ ગુજરાતમાં લઈ આવી છે. શિકાગો ખાતે યોજાયેલ આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવમાં કંકુનો અભિનય કરનાર ...

અંગાર - પુસ્તક સમીક્ષા
દ્વારા Dr. Ranjan Joshi

પુસ્તકનું નામ:- અંગાર સમીક્ષક:- ડૉ. રંજન જોષી લેખક પરિચય:- 'અંગાર' પુસ્તકના લેખક અશ્વિની ભટ્ટનો જન્મ ૨૨ જુલાઇ, ૧૯૩૬ના રોજ અમદાવાદ ખાતે થયો હતો. તેમણે એલિસ્ટર મેકલિન અને જેમ્સ હેડલી ...

આવરણ ખુલ્લી આંખે અંધારપટ
દ્વારા Pinki Dalal

ગુજરાતી સાહિત્ય રસિકોમાં દક્ષિણ ભારતીય સાહિત્ય વિશે ખાસ જાગૃતિ નથી. જ્યારે ગૂગલ સર્ચ કરી ત્યારે ઍક નામ મળ્યું લેખક ડૉ. સંતેશિવારા લિંગાનૈયા ભૈરપ્પા. જેમને લોકો ડૉ.એસ.એલ.ભૈરપ્પા તરીકે ઓળખે છે, ...

આગંતુક - પુસ્તક સમીક્ષા
દ્વારા Dr. Ranjan Joshi

પુસ્તકનું નામ:- આગંતુક સમીક્ષક:- ડૉ. રંજન જોષી લેખક પરિચય:- ધીરુબેન પટેલનો જન્મ ૨૯ મે ૧૯૨૬ ના રોજ વડોદરા ખાતે થયો હતો. તેઓ જાણીતા ગુજરાતી નવલકથાકાર, નાટ્ય લેખિકા, ચલચિત્ર પટકથા ...

મહોતું - પુસ્તક સમીક્ષા
દ્વારા Dr. Ranjan Joshi

પુસ્તકનું નામ:- મહોતું સમીક્ષક:- ડૉ. રંજન જોષી લેખક પરિચય:- 'મહોતું'ના લેખક રામ ભાવસંગભાઈ મોરીનો જન્મ ૦૨ ફેબ્રુઆરી ૧૯૯૩ના‌ રોજ થયો છે. તેમનું વતન ભાવનગર જિલ્લાનું મોટા સુરકા, સિહોર છે. ...

જનમટીપ - પુસ્તક સમીક્ષા
દ્વારા Dr. Ranjan Joshi

પુસ્તકનું નામ:- જનમટીપ સમીક્ષક:- ડૉ. રંજન જોષી લેખક પરિચય:- 'જનમટીપ' પુસ્તકના લેખક ઈશ્વરભાઈ મોતીભાઈ પટેલ એ ઇશ્વર પેટલીકર ઉપનામથી જાણીતા ગુજરાતી લેખક અને પત્રકાર હતા. તેમના સર્જનમાં સામાજીક સંસ્કૃતિ ...

જય હો! - પુસ્તક સમીક્ષા
દ્વારા Dr. Ranjan Joshi

પુસ્તકનું નામ:- જય હો! સમીક્ષક:- ડૉ. રંજન જોષી લેખક પરિચય:- 'જય હો!' પુસ્તકના લેખક જય વસાવડાનો જન્મ ૬/૧૦/૧૯૭૩ના રોજ થયો હતો. તેમનું વતન ગોંડલ છે. તેઓ ૩ વર્ષ માટે ...

પ્રિયજન - પુસ્તક સમીક્ષા
દ્વારા Dr. Ranjan Joshi

પુસ્તકનું નામ:- પ્રિયજન સમીક્ષક:- ડૉ. રંજન જોષી   લેખક પરિચય:- 'પ્રિયજન' પુસ્તકના લેખક વીનેશ દિનકરરાય અંતાણીનો જન્મ 27 જૂન 1946ના રોજ કચ્છ જિલ્લાના માંડવી તાલુકામાં થયો હતો. પ્રાથમિક અને ...

ક્રાંતિકારી બિસ્મિલ
દ્વારા DIPAK CHITNIS. DMC

શહિદ ક્રાંતિકારી રામપ્રસાદ બિસ્મિલ ………………………………………………………………………………………………………………………….. DIPAKCHITNIS (dchitnis3@gmail.com) બ્રિટીશ સલ્તનતની ઉંધ ઉડાડી દેનાર ભારતનો સપુત "સરફરોશી કી તમન્ના અબ હમારે દિલ મેં હૈ, દેખના હૈ જોર કિતના બાજુ- એ-કાતિલ મેં ...

એકલો જાને રે - પુસ્તક સમીક્ષા
દ્વારા Chandani mehta

એકલો જાને રે....' અમદાવાદમાં ટટ્ટાર ઊભેલી 'કિડની ઇન્સ્ટીટયુટ' ના પાયૉનીયર, સ્વપ્નદ્નંષ્ટા ડૉક્ટર એચ. એલ.ત્રિવેદી સાહેબની આત્મકથા કહી શકાય એવી બૂક... હૈયામાં હામ અને દૃઢ સંકલ્પ હોય તો કંઇ પણ ...

અકૂપાર - પુસ્તક સમીક્ષા
દ્વારા Dr. Ranjan Joshi

પુસ્તકનું નામ:- અકૂપાર સમીક્ષક:- ડૉ. રંજન જોષી   લેખક પરિચય:- ધ્રુવ પ્રબોધરાય ભટ્ટ ગુજરાતી ભાષાના લેખક અને કવિ છે. તેમનો જન્મ ૮ મે, ૧૯૪૭ના રોજ ભાવનગર જિલ્લાના નીંગાળામાં (હવે ...

માનવીની ભવાઈ - પુસ્તક સમીક્ષા
દ્વારા Dr. Ranjan Joshi

પુસ્તકનું નામ:- માનવીની ભવાઈ સમીક્ષક:- ડૉ. રંજન જોષી લેખક પરિચય:- 'માનવીની ભવાઈ' નવલકથાના લેખક પન્નાલાલ પટેલનો જન્મ ડુંગરપુર જિલ્લાના માંડલી ગામે થયો હતો. પોતાના જીવનના સંઘર્ષના સમયને તેઓ 'વાસંતી ...

મળેલા જીવ - પુસ્તક સમીક્ષા
દ્વારા Dr. Ranjan Joshi

પુસ્તકનું નામ:- મળેલા જીવ સમીક્ષક:- ડૉ. રંજન જોષી લેખક પરિચય:- 'મળેલા જીવ' નવલકથાના લેખક પન્નાલાલ પટેલનો જન્મ ડુંગરપુર જિલ્લાના માંડલી ગામે થયો હતો. પોતાના જીવનના સંઘર્ષના સમયને તેઓ 'વાસંતી ...

જસ્ટ એક મિનિટ
દ્વારા Dr. Ranjan Joshi

પુસ્તકનું નામ:- જસ્ટ એક મિનિટ સમીક્ષક:- ડૉ. રંજન જોષી લેખક પરિચય:- 'જસ્ટ એક મિનિટ' પુસ્તકના લેખક રાજુ અંધારિયા મૂળ ભાવનગરના વતની, એક મોટિવેશનલ સ્પીકર તથા લાઇફ કોચ છે. પોતાના ...

સમુદ્રાન્તિકે
દ્વારા Dr. Ranjan Joshi

પુસ્તકનું નામ:- સમુદ્રાન્તિકે સમીક્ષક:- ડૉ. રંજન જોષી લેખક પરિચય:- ધ્રુવ પ્રબોધરાય ભટ્ટ ગુજરાતી ભાષાના લેખક અને કવિ છે. તેમનો જન્મ ૮ મે, ૧૯૪૭ના રોજ ભાવનગર જિલ્લાના નીંગાળામાં (હવે બોટાદ ...

કૃષ્ણાયન - પુસ્તક સમીક્ષા
દ્વારા Dr. Ranjan Joshi

પુસ્તકનું નામ:- કૃષ્ણાયન સમીક્ષક:- ડૉ. રંજન જોષી લેખક પરિચય:- ગુજરાતી સાહિત્યમાં ખૂબ જ જાણીતા કાજલ ઓઝા વૈદ્યનો જન્મ 29 સપ્ટેમ્બર, 1966ના રોજ મુંબઈમાં થયો છે. કાજલ ઓઝા વૈદ્ય નવલકથાઓની ...

સાયલન્સ પ્લીઝ
દ્વારા Dr. Ranjan Joshi

પુસ્તકનું નામ:- સાયલન્સ પ્લીઝ સમીક્ષક:- ડૉ. રંજન જોષી લેખક પરિચય:- ડૉ. આઈ. કે. વીજળીવાળા એ ગુજરાતી સાહિત્યના લેખકગણમાં ખૂબ પરિચિત અને પ્રસિદ્ધ નામ છે. વ્યવસાયે બાળ રોગ નિષ્ણાંત અને ...

પેરેલીસીસ બુક રિવ્યૂ
દ્વારા vansh Prajapati ......vishesh ️

નમસ્કાર મિત્રો મને તમે જાણતા જ હશો હું Aka વિશેષ આજે કઈક નવી વાત રજૂ કરવા જય રહ્યો છું તમારી સમક્ષ વાત છે મારો 18 મો જન્મ દિવસ એટલે ...

પુસ્તક પરિચય #ક્લાસરૂમ
દ્વારા SUNIL ANJARIA

આજે વાત કરું છું હાથમાં આવેલાં એક હમણાં વાંચેલાં પુસ્તકની. સાવ નવી શૈલી, નવા વિષયો અને વચ્ચે વચ્ચે catchy વાક્યો જે બોધપ્રદ ન લાગે પણ ખૂબ પ્રેરણાત્મક.આ પુસ્તક હતું ...

ભારત વર્ષનાં 32 તીર્થસ્થળો - પુસ્તક સમીક્ષા - 2
દ્વારા Dipti

નમસ્કાર ,આગળના પ્રકરણમાં પુસ્તક વિશેની ટૂંકી પ્રસ્તાવના, તેનો પરિચય તથા વૈદિક કાળના તીર્થસ્થળ વારાણસી અને સૌંદંતી વિશે માહિતી આપેલ છે, હવે આગળ....# વૈદિક કાળસ્થળ 3 - વૈષ્ણોદેવી - સાંકડી ...

ભારત વર્ષનાં 32 તીર્થસ્થળો - પુસ્તક સમીક્ષા - 1
દ્વારા Dipti

દેવદત્ત પટ્ટનાયક દ્વારા રચિત પુસ્તક જે ભારત વર્ષના વિવિધ યાત્રા સ્થળો ના ઉદગમન, તેણી જાણકારી અને તેના ગહનમાં રહેલી વાર્તા તથા મહત્વ સમજાવે છે.

સેઇટિઝ
દ્વારા Jyotindra Mehta

પુસ્તકનું નામ : સેઇટિઝ ભાષા : ગુજરાતી લેખક : સ્પર્શ હાર્દિક પૃષ્ઠ સંખ્યા : ૧૧૫ પ્રકાશક : શોપીઝન કિંમત : ૧૮૪/- ISBN No. : 978-93-92838-67-5   “નિશાનં બી નિશાં ...