સોમાસાની ઋતુ આવે એટલે સંધે હરિયાળી લહેરાવા લાગે અને વાતાવરણ શીતળ અને આહલાદક બને જાણે શીવની ભક્તિમાં ભક્તોને લીન કરવા માટે પ્રકૃતિ પણ સાંજ સદજાવી રહી હોય તેવું લાગે . શીવની વરસ ભરની આરાઘના ભક્તિ માટે આખો શ્રાવણ માસ અઅઘ્યાત્મ માં વહેતો હોય તેવું લાગે .. શીલ એવા દેવાની દેવ છે જે સૃજન પણ કરે અને નવ સર્જન પણ કરે .એટલે તેમને આદિ અને અંતના દેવ તરીકે પણ ગણવામાં આવે છે . શીલ કલ્યાણ પણ થછે અને પ્રલય પણ છે . દરેક શાસ્ત્રમાં શીલ કથા સાગના અને જ્ઞાન ભક્તિના રસ જર વર્ણન અને કાવ્ય મળે છે . શીવ અનુ ભૌતિક તાપી સાથે અલૌકિક પણ છે .

1

શ્રાવણ શીવ ગાથા - ભાગ 1

સોમાસાની ઋતુ આવે એટલે સંધે હરિયાળી લહેરાવા લાગે અને વાતાવરણ શીતળ અને આહલાદક બને જાણે શીવની ભક્તિમાં ભક્તોને લીન માટે પ્રકૃતિ પણ સાંજ સદજાવી રહી હોય તેવું લાગે .શીવની વરસ ભરની આરાઘના ભક્તિ માટે આખો શ્રાવણ માસ અઅઘ્યાત્મ માં વહેતો હોય તેવું લાગે ..શીલ એવા દેવાની દેવ છે જે સૃજન પણ કરે અને નવ સર્જન પણ કરે .એટલે તેમને આદિ અને અંતના દેવ તરીકે પણ ગણવામાં આવે છે . શીલ કલ્યાણ પણ થછે અને પ્રલય પણ છે .દરેક શાસ્ત્રમાં શીલ કથા સાગના અને જ્ઞાન ભક્તિના રસ જર વર્ણન અને કાવ્ય મળે છે .શીવ અનુ ભૌતિક તાપી સાથે ...વધુ વાંચો

2

શ્રાવણ શીવ ગાથા - ભાગ 2

શીવ એ આદિ નીરાશ કાર અને સનાતન સ્વરુપ છે. ભોળા નાથ પણ કહેવાય, તેમાં ભોળપણ ભોરો ભાર વહે છે. સત્ય સ્વરુપે એટલે શીવ .શીવ એ ગહન ઈશ્વર છે. તેમને પામવા માટે વિશાળતા સમજવી પડે ,તે પાતાળ થી અનંત આકાશ સુધી વિસ્તરેલા છે . તેવો નારી જાગૃતિ અને સન્માનના પહેલા હિત રક્ષક પણ છે. તેમનું સ્ત્રી સ્વરુપ અર્ધનારેશ્વર રુપ થી ,તો સ્ત્રી સ્વરુપ ધારણ કરી રાક્ષસોને હણેલા છે. તે પરથી સમજી શકાય છે . તે સરળ સહજ દેવ પણ છે. તે તારણ હાર અને સંહાર નાર પણ છે .શ્રાવણ માસ એટલે આખો માસ શીવ ભક્તિ ભજન માં સહુ લીન હોય ...વધુ વાંચો

બીજા રસપ્રદ વિકલ્પો