દરેક સંબંધોને પ્રેમ નામ આપવાની જરૂર નથી, કેટલાક સંબંધોની લાગણી પ્રેમ કરતા વધારે હોય છે. પ્રેમ આપણા જીવનમાં ખૂબ મહત્વનું છે. ક્યારેક પ્રેમ સવારે હોય છે, તો ક્યારેક પ્રેમ આપણો નાશ કરે છે. ઘણા જીવન બદલી. આ વાર્તા પ્રેમની છે. આવા હીરો કોઈ હીરોઇનની જેમ જ પ્રેમ શબ્દને નફરત કરે છે. આ વાર્તાની હિરોઇનનું નામ અનાયા છે. તેણે જીવનમાં તિરસ્કાર જોયો, તેથી પ્રેમ શું છે? તે જીવનમાં દગો આપ્યો. એમનો પરિવાર પરિવારની પાલક મમ્મી અને બહેન બસ એ જ એમની દુનિયા ખૂબ જ મુશ્કેલી સાથે, તે તેના જ વિધા સ્નાતક થયો

Full Novel

1

લાગણી

દરેક સંબંધોને પ્રેમ નામ આપવાની જરૂર નથી, કેટલાક સંબંધોની લાગણી પ્રેમ કરતા વધારે હોય છે. પ્રેમ આપણા જીવનમાં મહત્વનું છે. ક્યારેક પ્રેમ સવારે હોય છે, તો ક્યારેક પ્રેમ આપણો નાશ કરે છે. ઘણા જીવન બદલી. આ વાર્તા પ્રેમની છે. આવા હીરો કોઈ હીરોઇનની જેમ જ પ્રેમ શબ્દને નફરત કરે છે. આ વાર્તાની હિરોઇનનું નામ અનાયા છે. તેણે જીવનમાં તિરસ્કાર જોયો, તેથી પ્રેમ શું છે? તે જીવનમાં દગો આપ્યો. એમનો પરિવાર પરિવારની પાલક મમ્મી અને બહેન બસ એ જ એમની દુનિયા ખૂબ જ મુશ્કેલી સાથે, તે તેના જ વિધા સ્નાતક થયો ...વધુ વાંચો

2

લાગણી પ્રકરણ-૨

અનાયા: હેલો ક્રિયાન: હાય અનાયા: તમે શું કરો છો? ક્રિયાન: અભ્યાસ. અનાયા: કેમ? ક્રિયાન: બી. એસ. એફ મારૂં) અનાયા: ઓકે! સારી નોકરી સરસ ક્રિયાન: આભાર ક્રિયાન: હું કંઈક પૂછું? અનાયા: હા, કહો ક્રિયાન: તમે આઈ થિંક લાસ્ટ યરમાં નથી હતા? અનાયા: હું કોલેજની છોડી દીધી હતી. ક્રિયાન: ઠીક છે! શા માટે અનાયા: તે વ્યક્તિગત છે ક્રિયાન: ઠીક છે, સારું ક્રાંતિ: અને તમે? અનાયા: આઇટી માં નૌકરી ક્રિયાન: ઠીક છે " મોહબ્બત કા બીજ પણપ રહા થા" ખુદા એમ જ નથી મલાવતા કોઈની રાબતા હોય "ઈતાફાક સે તો નહિ તકરાયે હોગે કૂછં તો સાજીશ ખુદા કી ભી રહી હોગી .પછી થોડા મહિના પછીન એમ ને અનાયા ને પોતાના મન ની વાત કેહવાનુ વિચાર્યું અને એક દિવસ કહી દીધું અનાયા એ ...વધુ વાંચો

3

લાગણી પ્રકરણ-3

કે કેટલો સમજે છે મને. કિયાનનો તરત મેસેજ આવ્યો. કિયાન: તમે મને મળી શકો છો ક્યારેબસ છેલી અને પેહલા કેમકિયાન: એમજકિયાન:" તુ કરીબ સે ગુજર જાયે વો કિસી મુલાકાત સે કમ નહિ. "કિયાનને વિચાર આવ્યો કે ભલે જીંદગી ઓછી હોય. પણ એક વાર એ અનાયા ને મળે પછી ભલે મોત એને ગળે વળગે. એ બહુ નિરાશ હતો પણ એને કીધું નહી. અનાયા પણ માની ગયી. અનાયા એ મેસેજ કર્યો : ઠીક છે કાલે મળ્યેકિયાન: બહુ આભાર તમારોઅનાયા: ઠીક છે.કિયાન બહુ ખુશ હતો, આખી રાત ઉંઘ નહિ આવી એને તો. અનાયા ને પછી સવારે મેસેજ કયો . અનાયા: શુભ સવારકિયાન: શુભ સવારઅનાયા: કેવું લાગે છે હવે તબિયત ...વધુ વાંચો

4

લાગણી - 4

૬ સાત મહિના પછી બંને પરિવાર સાથે સંબંધને આગળ વધારવા માટે પોતના પરિવારમાં વાત કરી પરંતુ બંનેના પરિવાર આ ના પાડી દીધી હતી.બંનેએ પરિવારને મનાવવા માટે ઘણા પ્રયાસ કર્યા પણ વાત ના બની અને બંને પછી પરિવારના વિરુદ્ધ ન જવું એ વિચારીને બંનેએ સંબંધને પૂર્ણવિરામનું વિચાર્યું પરંતુ અનાયાં એ વિચારીને જ રડવા લાગી કે કિયાનને એ કેવી રીતે સમજાવશે એ તો એમ જ મરી જશે પછી કિયાનને કોલ કયો " કીયાનને કીધું કે તમે મને કોલ ના કરતા આપણે હવે વાત નહિ કરીએ કિયાન એને સમજાવવાનો પ્રયાસ કર્યો પછી અનાયાએ પણ એ કિયાનને મળવા મ ...વધુ વાંચો

5

લાગણી - 5

અચાનક એમનો ફોન કેમ નથી ઉપાડતી? અનાયા કિયાન ને ચોડો દે છે એમની માતા ના કહેવા પર એમને વાર એમનાં અને એમની માતા ની વાત યાદ આવે છે. બધુ છોડી ને કઈ ચાલી જાય છે અને ૩ વર્ષ પછી એ આવે છે એમની માતા ના બેસણાં માં અને એ મોળ માં એમ ને જોઇ નેકિયાન એમને પાછળ જાય છે અને ફ્લેશ બેક યાદ કરે છે.૩ વર્ષ માં ગણું બધું બદલાઈ ગઈ હતું બસ લાગણી ઓ હઝું સુધી એમ જ હથી હર્દય માં . શું ?બ્લોક કર વાથી સંબંધ તુટી જાય છે પણ હર્દય માં લાગણી અને પ્રેમ એ બ્લોક કરી શકયે ...વધુ વાંચો

6

લાગણી - 6

કેમ છો રીડર? અત્યાર સુધીમાં ત મે જોયુ કે લાગણી આ લાગણીઓ બહુ પજવે છે કોઈ ના માટે થઈ તો પછી ક્યારે એમના માટે લાગણી કમ નથી થતી . આગળ જોયું કે અનાયા વષો પછી આવે છે અને કિયાણ સાથે મુલાકાત થાય છે અને કિયાન ના લગ્ન થઈ ગયા છે અને કીયાન એક તરફ અનાયા માટે જીવા માગતો હતો અને અચાનક અનાયા ને મળે છે અને કીયાન નસ કાપી દે છે અને અનાયા એમને બ્લડ આપવા માટે આવે છે .આ લાગણી કેવી રીતે પૂરી થાય છે. રિચા જે ગામડા ની છોકરી છે અને કિયાન કેમ એમના સાથે લગ્ન કર્યા ...વધુ વાંચો

7

લાગણી - 7

લાગણી માં અત્યાર સુધી તમે જોયું અનાયા એને કીયાન ની કિસમત ફરી મળે છે બંને કન્ફૂસ છે . સંબધ ને વર્ષો થઈ ગયા પર આ લાગણી હજુ પણ એમજ છે. જિંદગી બદલાઈ પણ શું આ લાગણી કોણ બદલ શે . કિયાન હોસ્પિટલ થી ઘેર આવે છે ઇચે છે કે માતા ને કહી દે કી એમની જાન અનાયા એ બચાઈ છે અને પૂછે કે શું થઈ હતો એમને અને અનાયા વચ્ચે કેમ એ માતા ને ના ગમી ! ફરી તે કેહવા માટે જતો જતો રોકાઈ જાય છે. કેમ કહું હવે એ અનાયા સાથે ઝગડો કરશે. સમાજ મને જ દોશી કહેશે ? અને ...વધુ વાંચો

8

લાગણી - 8

કિયાન આરવ ને જોઇને ગુસ્સા થાય છે અને ગુસ્સા માં એમને પૂછે છે કોણ છે તું ? આરવ ને મારવા લાગે છે . કોલર પકડીને અરે ભાઈ આરવ "અનાયા ,અનાયા બૂમો પાડે છે. અનાયા આવે છે અને દૂર થી કિયાન અને આરવ ને મારતો જોઈ ને બોલે કિયાન છોડી દો અને કેમ મારો છો? ગુસ્સા થયેલો કિયાન અનાયા ને જોઈ ને શાંત થાય છે. કેમ આવું કરો છો. આરવ તમે ઠીક છો ને . ગાંડો થઈ ગયા છો તમે. કિયાન નો વર્ષો નો ગુસ્સો બહાર આવી ગયો. હા હું થઈ ગયો છું.કિયાન અને આરવ બને "લંકાની લાડી ને ઘોઘાનો ...વધુ વાંચો

9

લાગણી - 9

અત્યાસુધીમાં તમે વાચ્યું કિયાના અનાયા ને ઘર ની બહાર આવી ને બેસી છે. આરવ અનાયા ને સમજાવે છે. કીયાન વાત સાંભળે અને એની સાથે બેસી ને ક્લીઅર કરે બધું અનાયા વિચારે છે. અનાયા અને કિયન કેટલા ખુશ હતાં અને સાથે જીવા અને મારવાની સૌઢંધ ખાધી હતી . કીયાન અનાયા રોમિયો અને જુલિયટ ની વાર્તા જોતા હોય અને આ માં જુલિયટ મરી જાય તો અનાયા કિયાન ને પૂછે છે તમે કેટલો પ્રેમ કરો છો મને.આનાયા ને કહે છે રોમિયો કરતા પણ વધારે સાથે જીવી પણ અને મરી પણ સાથે . અચાનક રડવા લાગે છે. અને ફ્લેશ બેક થી અનાયા પાછી હાલ ...વધુ વાંચો

10

લાગણી - 10 - છેલ્લો ભાગ

અત્યાર સુધી તમે વાંચ્યું કિયાન અને આરવ અણાયા કેફે માં મળે છે. અને અનાયા કિયાન ના માતા વિશે કહે કીયાન સાંભળી ને સ્થભ થઈ જાય છે. આરવ કહે છે શું કરવાનુ છે?કિયાન હું નહી જીવી .આરવ કિયાણ તમે કહો હવે હું તો એમને બહુ પ્રેમ કરું છું અને હું જિંદગી સાથ જીવા માંગીશ જીવા નું કારણ અનાયા છે. અનાયા કન્ફૂસ છે. એ પ્રેમ કરે છે પણ સમાજ અને કીયાણ નો કુંટુંબ એમને દોષ આપશે . દોષી સાબિત થઇ શકે તે . અનાયા ની સ્થતિ પાકા ઘડે કાંઠા ન ચડે જેવી( એક વાર સમય ચૂક્યા પછી પરિસ્થિતી માં બદલાવ સંભવ નથી.) તમે ઘરે ...વધુ વાંચો

બીજા રસપ્રદ વિકલ્પો