ભારતવર્ષ કે મહાભારત નામ થી પ્રચલિત દેશ સોનાની ચીડિયા કહેવાતો આજે ઇન્ડિયા નામ બનીને નાતો સોનાની ચીડિયા રહ્યો કે વિશ્વ ગુરુ રહ્યો , સનાતન ધર્મ માં પણ નામનું ખાસ મહત્વ રહેલુંજ છે, આપડે નામ નથી બદલવાનું પણ કામ અને વિચારધારા ભારતવર્ષ જેવું કરવાનું છે, આપણી પ્રાચીન કલા,શિક્ષા,આરોગ્ય, કે કામકાજ નું મંથન કરીયે તો આપને સમજાશે ત્યારના માણસો આપણા કરતા વધારે હોશિયાર હતા પણ આપણા વામપંથી ઇતિહાસ કારોએ આપને એનાથી દૂર રાખીને અભણ ની જેમ સાક્ષરતા આજકાલના ઇતિયાસ થી કરાવી જેમાં આપણા વડવાઓને અભણ સમજીને આપણે નોખો રસ્તો કાઢ્યો , જયારે આપણે આપણી સંસ્કૃતિ, ભાષા ને સમજી શકીશુ કે સારી રીતે

Full Novel

1

INDIA to ભારત - 1

ભારતવર્ષ કે મહાભારત નામ થી પ્રચલિત દેશ સોનાની ચીડિયા કહેવાતો આજે ઇન્ડિયા નામ બનીને નાતો સોનાની ચીડિયા રહ્યો કે ગુરુ રહ્યો , સનાતન ધર્મ માં પણ નામનું ખાસ મહત્વ રહેલુંજ છે, આપડે નામ નથી બદલવાનું પણ કામ અને વિચારધારા ભારતવર્ષ જેવું કરવાનું છે, આપણી પ્રાચીન કલા,શિક્ષા,આરોગ્ય, કે કામકાજ નું મંથન કરીયે તો આપને સમજાશે ત્યારના માણસો આપણા કરતા વધારે હોશિયાર હતા પણ આપણા વામપંથી ઇતિહાસ કારોએ આપને એનાથી દૂર રાખીને અભણ ની જેમ સાક્ષરતા આજકાલના ઇતિયાસ થી કરાવી જેમાં આપણા વડવાઓને અભણ સમજીને આપણે નોખો રસ્તો કાઢ્યો , જયારે આપણે આપણી સંસ્કૃતિ, ભાષા ને સમજી શકીશુ કે સારી રીતે ...વધુ વાંચો

2

INDIA to ભારત - 2

આપણી ત્રણ ચાર પેઠી પેલાજ જયારે આપણા વડીલો બાર ખરીદી કરવા જતા ત્યારે આવીને પેલા હાથ પગ ધોતા પછી ઓળંગતા, અને મહેમાન આવતા ત્યારે એના પગ પાંખડાતાં એ આપણી સંસ્કૃતિ હતી, અત્યારે કોરોના માં બળજબરી પૂર્વક કરીયે એ ત્યારે સહજતા થી કરતા, કેમકે આપણા લોકોને ખબર હતી કે માનવ તરીકે સારી રીતે જીવવા માટે, સ્વસ્થ આયુષ્ય એને બોગવવા માટે શું શું જરૂરી છે એની તમામ ક્રિયાઓ, તમામ પદ્ધતિઓ,તમામ રીતિ-રિવાજો એ આપણા ઋષિમુનિઓએ સ્થાપિત કરીને એને ધર્મ સાથે જોડીને વિજ્ઞાન ને ઉજાગર કરી દીધા, આપણે ત્યાં ભારતીય સંસ્કૃતિ ની અંદર કોઈ પણ બાબત ની અંદર વિજ્ઞાન જોડાયેલું છે, આને સમજવું ...વધુ વાંચો

3

INDIA to ભારત - 3

દાદા નાના બાળક ને હાથ માં વાટકામાં લોટ ભરીને કીડિયારું પૂરવા જ્યાં કીડીઓ હોય ત્યાં લઈજાય છે એટલે કેવાણુ ને કણ હાથી ને મન, આજેય મહામારીમાં એવી પ્રવૃતિઓ થાય છે કે કોઈ ભૂખે સુવે નય આખા દેશ માં ચાલી રહ્યું છે, દુનિયાના વિકસિત દેશો, મહાસત્તા ને ત્યાં બીમાર લોકોને જમાડવા વારા કોઈ નથી, આ પણ આ બજારતીય માનશ છે, કે આ મહામારીના સંકટ ની અંદર, મુશ્કેલી ના સમય ની અંદર, યુદ્ધ ના સમય ની અંદર તમામ લોકો જે સક્ષમ છે એ પીડિત લોકોને માટે ઘરની બહાર નીકળતા હોય છે આ દુનિયાના બીજા દેશો માં થતું નથી, આપણે ત્યાં એવા ...વધુ વાંચો

4

INDIA to ભારત - 4

પહેલા પણ ભારતે દુનિયાને રસ્તો બતાવ્યો છે, આજે પણ આવા સમયે ભારત રસ્તો બતાવી શકે એવું સક્ષમ છે, અને બતાવવાનોજ છે, જેટલું ભારત શાંતિપ્રિય અને સશક્ત રેસે એટલીજ દુનિયા શાંતિપ્રિય અને સશક્ત રેસે, આ મહામારીના જ સમય માં વહુ સાસુ સાથે રહેતી થઇ, આખો પરિવાર સાથે રહેતો થયો, સગાવાળા સાથે, પાડોસી સાથે, મિત્રો સાથે આત્મીયતા કેળવવાનો મોકો આપ્યો છે, આ ખુબ મોટો અવસર આપણી સામે છે, એટલેજ આપણે ત્યાં કોઈ અફાત આવે એને અવસર માં પલટવાની ભારતીય સમાજ ની તાકાત છે, ભુતકાળમાં કોઈ પણ આફત આવી ભૂકંપ આવ્યો હશે કે કોઈ માનવ સર્જિત આફત હશે કે કુદરતી આફત હશે ...વધુ વાંચો

બીજા રસપ્રદ વિકલ્પો