જીવન ધર્મ

(58)
  • 5.6k
  • 7
  • 1.3k

પાંચમા દિવસે ભગવાન બુધ્ધ પધાર્યા ત્યારે તેમણે જોયું કે ચૌદ જેટલા શ્રોતાઓ બેઠા છે. આજે તેમણે પ્રવચન શરૂ કર્યું. અને તેમની સાથે શ્રોતાઓ પણ જોડાયા. એક શ્રોતાથી ના રહેવાયું. તેણે ભગવાન બુધ્ધને પૂછી જ નાખ્યું: ભગવાન, પહેલા ચાર દિવસ સુધી આપ કંઈ જ બોલ્યા નહિ. તેનું કારણ શું હતું