જીવન ખજાનો ૮

(51)
  • 4.9k
  • 6
  • 1.5k

યુવાને પુસ્તિકા ખોલીને સંદેશ વાંચ્યો તો હેરાન રહી ગયો. જયોર્જ બર્નાડ શોએ લખ્યું હતું કે, પોતાનો સમય બીજાના હસ્તાક્ષર એકઠા કરવામાં બગાડવો ના જોઈએ. બલ્કે એવું કામ કરવું જોઈએ કે બીજા તમારા હસ્તાક્ષર મેળવવા માટે પડાપડી કરે. પોતાની અલગ ઓળખ ઉભી કરવા હર પળ મહેનત કરવાનું અને સંઘર્ષરત રહેવાનું જરૂરી છે...... આગળ વાંચો.... આવા જ જીવન ઓળખ માટેના સુંદર સંદેશ આપતી નાની પણ જીવનમાં મોટી પ્રેરણા આપતી ચાર કથાઓ.....