કોફી હાઉસ - 28

(178)
  • 10k
  • 5
  • 3.2k

પ્રેય તેની આપવીતી પુરી કરીને ચાલ્યો જાય છે, પછી બધા બેસી તેની કથાને વાગોળતા રહે છે પણ જમાનાના ખાધેલા ઓઝા સાહેબ ઊંડા વિચારમાં મગ્ન હોય છે. ઓઝા સાહેબના મગજમાં શું વિચાર ચાલતા હશે પ્રેયની ગમગીન કથા સાંભળી તે દુઃખના સાગરમાં ડુબી ગયા હશે કે તેના મનમાં કાંઇ અલગ જ વિચાર ચાલે છે જાણવા માટે માણો મારા દ્વારા બનાવેલા કોફીહાઉસમાં મારા હાથે બનેલી ટેસ્ટી કોફીનો સ્વાદ અને આપના પ્રતિભાવ મારા માટે અમૂલ્ય છે તો મિત્રો આપના પ્રતિભાવ આપવાનુ ચુકશો નહી હો..............