જીવન ખજાનો - 4

(70)
  • 6.3k
  • 10
  • 1.7k

જીવનમાં સારા બનવું હોય તો સારી પ્રેરણા જરૂરી છે. જીવનમાં વિષ નહિ પણ અમૃત ઘોળાય તો આ ફેરો ફોગટ ના જાય. આપણા સંતો અને મહાનુભાવોના જીવનના નાના નાના પ્રસંગો ક્યારેક જિંદગીભરનું ભાથું આપી જાય છે. નાનો પણ રાઇનો દાણો જેવી આ નાની કથાઓ જીવનની જ્યોત જગાવી જાય એવી છે. અને આપનો જીવન ખજાનો સમૃધ્ધ કરે એવી છે.