R.j. શૈલજા - 8

(11)
  • 2.4k
  • 1
  • 1.4k

All the original rights of this novel belongs to the author Dr. Herat Udavat.This book is published and available on amazon. I am putting this novel on matrubhartri platform for my beloved readers.© પ્રકરણ ૮ : “રહસ્ય” સવારના ૧૧ વાગ્યાનો સમય, કેફેમાં શૈલજા આતુરતાથી સમીરનો ઇંતેજાર કરી રહી હોય છે. સમીરને મળવાની જેટલી ઉતાવળ હતી તેટલી જ ઉતાવળ આજે શૈલજાને તેજને મળવાની પણ હતી. ગઇ રાત્રે કિશોરભાઈ એ કરેલી વનરાજ ડોડીયાની વાત પછી તેજ માટે પૂછવાના ઘણા સવાલો શૈલજાના મનમાં તૈયાર હતા. “શા માટે પપ્પાના કેસની તપાસમાં વનરાજ ડોડીયાને આવવું પડ્યું? શું મારી મમ્મી રાધિકાની આત્મહત્યા વિશે તેવો કઈ જાણતા