મેલડી માં નું પ્રાગટય - 1

  • 6.5k
  • 2.4k

ભાગ - ૧આશરે વર્ષો ના વર્ષો પહેલા અમર્યાદૈત નામ નો એક રાક્ષસ હતો જેનો પૃથ્વી પર ખૂબ હાહાકાર હતો , તેને લોકો નું જીવવાનું મુશ્કેલ કરી દીધું હતું.દેવતાઓ, સાધુ સંતો , માણસો ને ત્રાસ આપતો હતો તેથી બધા દેવતાઓ ભેગા થઈ બ્રહ્મા વિષ્ણુ મહેશ ના શરણો માં ગયા. પરંતુ એ દેવ એ દાનવ નું કહી કરી શકે તેમ નહોતા તેથી દેવતાઓ નવ દુર્ગા પાસે ગયા તેમનાં પર આવેલી આફત ની વાત કરી તેથી નવ દુર્ગા ભેગા મળી પૃથ્વી પર આવ્યા, અમર્યાદૈત ને નવ દુર્ગા એ લલકાર આપ્યો હે દાનવ તું દેવતા અને સાધુ સંતો પર અત્યાચાર કરવાનું બંધ કરી દે