ત્રિકોણીય પ્રેમ - 18

  • 1.5k
  • 1
  • 840

ભાગ….૧૮ (સવાઈલાલકાળુને આડકતરી રીતે પૂછતાછ કરે છે, પણ તેની પાસેથી બરાબર જવાબ નથી મળતો. અહીં કનુ બાવાજીના આશ્રમ પૈસા લેવાના બહાને રાજ સિંહને મળે છે. હવે આગળ....) ચંપાનંદને જોઈ કનુ એટલે કે અશ્વિને વાત અને સૂર બદલી નાખ્યો. "મહારાજ, આ ભાઈને એમ જ પૂછતો હતો કે તમને દરરોજ આવું સ્વાદિષ્ટ ભોજન મળે છે? તો તમને અહીં કેવી રીતે કાયમી રહી શકો છો, જણાવો ને?" "હા, મહારાજ એટલે જ હું તેને સમજાવી રહ્યો હતો કે એ માટે તમે સંન્યાસ લઈ લો. ભજન અને ભોજનની જોગવાઈ થઈ જશે." રામે કહ્યું. "હું સંન્યાસ લઈ શકું, મહારાજ?" "ના, એ રામજેવા જ માટે છે જેમને