સાત્વિક જીવન

  • 2.6k
  • 786

સાત્વિક જીવન'જીવન સંતોષાય શુદ્ધ મનનાં આચરણથી'આ દુનિયામાં દરેક મનુષ્ય પોતાનું જીવન તો જીવી રહ્યો છે, પરંતુ વાસ્તવમાં શું તે સાચું જીવન જીવે છે ? આપણું જીવન એ કુદરતે આપેલ એક અમુલ્ય ભેટ છે. અજાણ લોકો જો સાત્વિક જીવન વિશે જાણે અથવા પુછતાં હોય તો તે સાચું કહે છે એમ માની શકાય, પરંતુ જે લોકો સાત્વિક જીવન વિશે જાણે છે પરંતુ તેનું પોતાના જીવનમાં પાલન નથી કરતાં તો આપણે શું સમજવું જોઈએ ? તે પોતે જ્ઞાની છે પણ કદી તે સત્યનું આચરણ નથી કરતો એમ જ માનવું રહ્યું. એકવાર એક કુટુંબના ચાર સભ્યો બસમાં પોતાનાં ગામ વતન જઈ રહ્યાં હતા. ચાર