કોને ભૂલુંને કોને સમરુ રે - 103

  • 1.2k
  • 514

સવારે બસ ડેપોથી અરવીંદભાઇના ઘરની બસ પકડી અગીયાર વાગે ચરોતર આણંદ પાંસે કદાચગામનુ નામ અલીંન્દ્રા પહોંચ્યા ત્યારે રસ્તા ઉપર અરવીંદભાઇની વાડી સામે બસ એક મીનીટઅટકીએટલે અમે બન્ને ઉતરી ગયા...ચરોતર એટલે ગુજરાતનો સહુથી સમૃદ્ધ ખેતીવાડી પ્રદેશ. એકએકરની વાડી પણ લાખો નહી કરોડમાં ગણાય એવી સોનેરી જમીન .બહુ સુખી અને આનંદી લોકો.નાનકડો કાચો રસ્તો લગભગ બસોફુટનો પાર કર્યો એટલે વિશાળ લોખંડનો ખુલ્લો દરવાજો ત્યાંટ્રેક્ટર આરામ ફરમાવતુ હતુ...ઝડપથી ચાર પાંચ કુતરા દોડતા આવી અરવિંદભાઇને વિંટળાઇ ગયાઅને ચંદ્રકાંત ઉપર નફરતની નજર નાખી..."ના ભોલુ...મેમાન છે એમ ન કરાય.."પછી નજર મિલાવીફેરવીને અરવિંદભાઇની સવારી આવી પહોંચી છે એ ખબર દેવા આગળ સરધસ કાઢી હાઉ હાઉકરતા આગળ ચાલ્યા...ત્યાં