ડૉ. એ પી જે અબ્દુલ કલામનો જીવન ૫રિચય

(11)
  • 4.6k
  • 1
  • 2k

વૈજ્ઞાનિક જગતની એક મહાન પ્રતિભાએ રાષ્ટ્રની પ્રગતિ, આર્થિક સમૃદ્ધિ અને સલામતીની દ્રષ્ટિએ રાષ્ટ્ર ને મજબૂત બનાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે, જે આપણા દેશની છે. તે પ્રતિભાનું નામ છે. મિસાઇલ મેન અબુલ પાકિર જૈનુલાબદ્દીન અબ્દુલ કલામજી {ડૉ.. એપીજે અબ્દુલ કલામજી} છે. ભારતના રાષ્ટ્રપતિ પદને સુશોભિત કરી ચુકેલા આ પરમાણુ વૈજ્ઞાનિકને તેમના યોગદાન બદલ ભારતભરમાં આદર અને ગૌરવ સાથે યાદ કરવામાં આવે છે. તેઓ એક આદર્શ માનવી પણ હતા.અવુલ પાકિર જૈનુલાબદ્દીન અબ્દુલ કલામનો જન્મ ૧૫ ઓક્ટોબર ૧૯૩૧ ના રોજ તમિલનાડુના રામેશ્વરમમાં એક મુસ્લિમ પરિવારમાં થયો હતો. તેમના પિતા જૈનુલાબદ્દીન એક નાવિક હતા અને માતા અશિઅમ્મા ગૃહિણી હતા. માતાપિતાના ગુણો અને મૂલ્યોનો બાળપણથી