પારિજાતના પુષ્પ - 25

(12)
  • 2.6k
  • 1k

આપણે પ્રકરણ-24 માં જોયું કે અદિતિના મમ્મી સંધ્યાબેન અદિતિના ઘરે થોડા દિવસ રહેવા માટે આવે છે અને અરમાને તેમને આપેલી એક કેસેટ યાદ આવતાં તે કેસેટ આરુષના હાથમાં આપે છે, જેમાં અરમાને પોતાના છેલ્લાં સમયે તેને જે અદિતિને કહેવું હતું તેનું રેકોર્ડિંગ કરી રાખ્યું હતું અને સંધ્યાબેનને કહ્યું હતું કે, કદાચ મારા મૃત્યુ બાદ અદિતિ અહીં આવે અને મારા વિશે કંઈપણ પૂછે તો તમે તેને આ કેસેટ સંભળાવજો અને મારી તેને વ્હાલભરી ખૂબ ખૂબ યાદ આપજો.અદિતિના મમ્મી સંધ્યાબેને આ વાત આરુષને જણાવી અને આરુષને પૂછ્યું કે, " આપણે આ કેસેટ અદિતિને સંભળાવવી છે..?? કદાચ, અરમાનનો અવાજ, અરમાનની જૂની વાતો સાંભળીને