કેસ નંબર - ૩૬૯, “સત્યની શોધ” - 24

(72)
  • 5.5k
  • 4
  • 3.1k

કેસ નંબર - ૩૬૯, “સત્યની શોધ” ડો. હિના દરજી પ્રકરણ - ૨૪ અર્જુન: "કરણ, કદાચ તારા આવતા પહેલાં હું ખેંગારનાં માણસોનાં સંકજામાં આવી જઇશ... શંકરકાકાનાં અંતિમ સંસ્કારથી પાછો ફર્યો ત્યારથી એના માણસ મારો પીછો કરતા હતા... ખબર નહીં એ લોકોએ મને કેવી રીતે ઓળખી લીધો? એ લોકો મને તાકાતથી હરાવી શકે એમ નહોતા એટલે મારી ગાડીને ટ્રક સાથે અઠડાવી છે..." અર્જુનનો અવાજ સાંભળી કરણ ખુશીથી પાગલ થયો હતો. પણ એ ખુશી થોડીક ક્ષણોની નીકળી. અર્જુનની ગાડીનો એક્સિડન્ટ થયો છે, આ સાંભળી ખુશીની જ્ગ્યા ચિંતાએ લીધી. મનમાં વિચાર આવ્યો કે અત્યારે જઈ રાજુ, ખેંગાર અને અંગારની છાતીમાં એકસાથે બંદૂકની