કેસ નંબર - ૩૬૯, “સત્યની શોધ” - 21

(75)
  • 6.3k
  • 3
  • 3k

કેસ નંબર - ૩૬૯, “સત્યની શોધ” ડો. હિના દરજી પ્રકરણ - ૨૧ મંગળ શુક્લાનો ખબરી છે, એ જાણ્યા પછી મંગળ પાસેથી વાત કઢાવવા માટે કરણે રાવજીને કહ્યું હતું. કરણનાં કહ્યા પ્રમાણે રાવજીએ મંગળને ખુબ દારૂ પીવડાવ્યો અને થોડી વાત કઢાવી હતી. એ વાત કરણને કહેવા માટે રાવજી હોસ્પિટલમાં પર્વતસિંહનાં રૂમમાં આવે છે. પર્વતસિંહ સુવાનું નાટક કરતા હતા એમની હાજરીમાં રાવજી જણાવે છે કે, આજની રાત નીલિમાની અંતિમ રાત્રી બનાવવા માટે રાજુએ હોસ્પીટલમાં માણસો મોકલ્યા છે. સંજય અને શંકરકાકા હોસ્પિટલમાં નીલિમાની સુરક્ષા માટે ગયા હતા. શંકરકાકા રાજુનાં કોઈપણ માણસને નીલિમા સુધી પહોંચવા નહીં દે એવી કરણને ખાતરી હતી, પરંતુ એને