પારિજાતના પુષ્પ - 23

(18)
  • 2.7k
  • 3
  • 1.1k

આપણે પ્રકરણ-22 માં જોયું કે, આરુષે અરમાન અને અદિતિની વાત વાર્તા સ્વરૂપે ગુડ્ડીને કરી તોપણ અદિતિના વર્તનમાં કંઈ જ ફરક પડતો ન હતો તેથી આરુષની ઊંઘ આજે ફરીથી ઉડી ગઈ હતી, તે વિચારી રહ્યો હતો કે, અદિતિને રડાવવા માટે અરમાનનું નામ ગમે તેટલી વખત લેવામાં આવે તોપણ અદિતિને તો જાણે કંઈ જ ફરક પડતો નથી..!! અદિતિ જાણે અરમાનને ઓળખતી જ ન હોય..!! તેને અરમાનના નામ થી કંઈ જ ફરક પડતો ન હોય તેમ તે બીહેવ કરે છે..!! હવે શું કરવું તે એક પ્રશ્ન છે..?? અને આંખો બંધ કરીને મનોમન ભગવાન પાસે ભીખ માંગી રહ્યો હતો કે, " હે પ્રભુ, મને અદિતિ