પરાગિની 2.0 - 11

(43)
  • 3.4k
  • 1.7k

પરાગિની ૨.૦ - ૧૧ વાસુદેવ દાદા રિની અને આશાબેનને તેમનો સામાન પેક કરી દેવાનું કહે છે અને કાલે સવારે તેઓ અમદાવાદથી નીકળીને જેતપુર જવા નીકળશે તે પણ હંમેશા માટે...! દાદાના આ ફેંસલા સામે કોઈ બોલી નથી શકતું. એશા અને નિશાને દાદાએ પહેલા જ તેમની રૂમમાં મોકલી દીધા હોય છે. તેઓ બંને તેમના રૂમનો દરવાજો થોડો ખુલ્લો રાખી દાદાની વાત સાંભળતા હોય છે. દાદા હંમેશા માટે જવાની વાત કરતા તેઓ હેરાન રહી જાય છે. એશા- ઓહ નો... દાદા તો જવાની વાત કરે છે... નિશા- એ પણ રિનીને લઈને જશે.... શું કરીશું..? એટલામાં રિની રડતી રડતી રૂમમાં આવે છે અને બ્લેન્કેટ ઓઢી