જંતર મંતર - 35 - સમાપ્ત

(50)
  • 3.5k
  • 4
  • 1.2k

પ્રકરણ :- 35 સમાપ્તજેની ભાગતી ને ભાગતી જીયા ના ઘર સુધી આવી ગઈ હતી. હવે ફક્ત 10 મિનિટ નો સમય શેષ હતો. જેની જીયા ના ઘરની અંદર આવી જાય છે.જેની ને ખૂબજ ડર લાગી રહ્યો હોય છે કે હવે તે શું કરે ? જેની જીયા ના ઘરની અંદર જઈને એક ખૂણામાં ઉભી રહી જાય છે. હેરી, ફેરી, અવધ અને હેમા ને પોતાના ઘરની અંદર બીજા રૂમમાં કંઈપણ મળ્યું નહિ એટલે તે લોકો ભૈરવનાથ ની પાસે જીયા ના રૂમમાં જાય છે. ભૈરવનાથ જીયા ના રૂમને સૌ પ્રથમ તો અભિમંત્રિત જળ દ્વારા શુદ્ધ કરે છે. ભૈરવનાથ જ્યાં પણ પોતાનું અભિમંત્રિત જળ છાંટતો