જંતર મંતર - 34

(29)
  • 3.1k
  • 2
  • 1.1k

પ્રકરણ :- 34ભૈરવનાથ ની વાતો થી હેરી ફેરી અને અમથી બા ના મનમાં ડર પેદા થઈ ચૂક્યો હતો. ભૈરવનાથ, હેરી , ફેરી અને અમથી બા ફરીવાર પોતાની શોધખોળ શરૂ કરી દે છે. સાંજ ના ચાર વાગી જાય છે અને આખા ઘરમાં શોધખોળ થઈ જાય છે પણ જેની નું પૂતળું ક્યાંય પણ મળતું નથી. ભૈરવનાથ અને જેની ના પરિવાર પાસે હવે 2 કલાક નો સમય વધ્યો હતો, એ સમયમાં જીયા ના ઘરે પોહચી ને જેની ના પૂતળા ને શોધી ને પોટલી સાથે જલાવવાનું હતું. સમય પણ ખૂબ ઓછો હતો એટલે તે લોકો ફટાફટ જીયા ના ઘરે જવા માટે નીકળી જાય છે.