જંતર મંતર - 29

(42)
  • 2.6k
  • 3
  • 1.1k

પ્રકરણ :- 29જેની ના શરીરમાં અસહ્ય પીડા થઈ રહી હતી. જેની ના શરીરમાં રહેલી આત્માઓ ઉપર ભૈરવનાથ ની તિલસ્મી ગુફાની ભયાનક અસર થતી હતી. જેની ની પીડા તેના માતા પિતા હેરી અને ફેરી જોઈ પણ ન શકતા હતા. અમથી બા પણ જેની ની હાલત જોઈને ખૂબજ ડરી ગયા હતા. જેની ને બચાવવા માટે ભૈરવનાથ તાંત્રિક પોતાનાથી બનતા બધા જ પ્રયાસો કરવા માગતો હતો. ભૈરવનાથ તાંત્રિકે આજ સુધી કોઈક ના શરીર માં એક કે વધુમાં વધુ બે જ આત્માઓ જોઈ હતી પણ જેની ના શરીરમાં તો ચાર આત્માઓ નો વાસ હતો. ભૈરવનાથ એ નક્કી કરી લીધું હતું કે તે પહેલાં જેની