આહવાન - 17

(50)
  • 2.6k
  • 2
  • 1.5k

આહવાન ( સત્ય અને પ્રમાણિકતાની કથા ) પ્રકરણ – ૧૭ લગભગ સાંજ થવાં આવી પણ ન મિકિનનાં કોઈ સમાચાર કે ખબર...ના ન્યુઝમાં કોઈ ખબર...!! વિશાખાનો ફોન આવ્યો કે , " એનાં પપ્પાએ કહ્યું કે છે કે પહેલાં એની ઓફિસ તપાસ કરવામાં આવે કે હકીકત શું છે ?? એને કાજલને શું કારણો હોઈ શકે એ પણ બધું વિગતવાર સમજાવ્યું. પછી એ મુજબ કરવાં કહ્યું. કાજલને અમૂક નકારાત્મક વિચારો આવવાં લાગ્યાં. એણે પહેલાં મિકિનની ઓફિસ ફોન કર્યો ને ફરીથી એકવાર એનાં વિશે પુછવાની કોશિષ કરી પણ કંઈ સરખો જવાબ ન મળ્યો. અહીં તો કોઈ આવ્યું નથી કે અમને કંઈ ખબર નથી એવાં