અંધશ્રદ્ધા સાથે નો સંબંધ

(13)
  • 2.8k
  • 732

અંધશ્રદ્ધા આજ નાં આ આધુનિક યુગમાં પણ અંધશ્રદ્ધા જોવા મળે છે. કોઈ પણ બાબત હોય પણ માણસ તેને અંધશ્રદ્ધા સાથે સરખાવે છે. નાની બાબત હોય કે પછી મોટી પણ અંધશ્રદ્ધા પેલાં દેખાય છે. એક અલગ પ્રકાર નો સંબંધ લાગે જયારે માણસ અંધશ્રદ્ધાની વાત કરે છે. જે સારી બાબત નથી માણસ ને પણ ખબર છે કે આ એક કુટેવ ખરાબ આદત છે. આની અસર બધાં પર ખરાબ જોવા મળે છે આ અંધશ્રદ્ધા ને લીધે કેટલાં લોકો હેરાન પરેશાન થાય છે. છતાં માણસ તેની પાછળ ભાગે છે. જે વસ્તુ ની જરૂર નથી છતાં માણસ