મધદરિયે - 8

(11)
  • 2.3k
  • 1.1k

આગળના ભાગમાં આપે જોયું કે પરિમલ સુગંધાની બેવફાઈથી એટલો ગમગીન બની ગયો છે કે પોતાના જીવનનો અંત આણવા સુધી વાત આવી ગઈ..એણે કારણ શોધવાનો ઘણો પ્રયાસ કર્યો પરંતું કેમેય એને સુગંધાનો વ્યવહાર એને સમજાયો જ નહીં..હવે આગળ.... કેમ આ હ્રદય એવું હશે કે એને પ્રેમ થઈ જાય છે?ને પ્રેમ કર્યા બાદ કેટલું તડપવું પડે છે એની જાણ હોવા છતા પ્રેમ કરે છે??? એક પુષ્પા હતી કે જે વ્યવસાય થી જ વેશ્યાવૃત્તિ સાથે જોડાયેલી હતી, એની મજબૂરી હતી.. પરિમલ સાથે લગ્ન કર્યા પછી એણે કોઇની સામે નજર ઉઠાવીને જોયું પણ ન હતું.. એનું શરીર અપવિત્ર હતું, પણ એનો આત્મા ગંગા જેટલો