કિસ્મત કનેકશન - પ્રકરણ ૩૪

(33)
  • 3.1k
  • 1
  • 1.2k

આ નવલકથાના તમામ પાત્રો, નામ, ઘટનાઓ, સ્થળો કાલ્પનિક છે.પ્રકરણ ૩૪થોડી જ મીનીટમાં ડો અગ્રવાલ ઓપરેશન થિયેટર બહાર આવે છે અને ગંભીર સ્વરે બોલે છે, "અમારી ક્રીટીકલ ટીમ અને ડો દેસાઇની એડવાઇઝ મુજબ રીયાને વેન્ટીલેટર પર શિફટ કરવી પડશે. "વેન્ટીલેટર નું નામ સાંભળતા જ વિશ્વાસને ડુમો ભરાઇ આવ્યો અને તેની આંખોમાં આંસુ ઉભરી આવ્યા. તે કંઇક બોલવા પ્રયાસ કરતો હતો પણ બોલી શકતો ન હતો. તેની મમ્મીએ તેના બરડે હાથ ફેરવી સાંત્વના આપી અને બોલ્યા, "બેટા, બધુ સારુ થઇ જશે."ડોકટર ફરી પાછા ઓપરેશન થિયેટરમાં ગયા અને થોડીવારમાં રીયાને આઇસીયુમાં વેન્ટીલેટર પર શિફટ કરવામાં આવી. ડોકટરે થોડી મીનીટ માટે બધાને વારાફરતી આઇસીયુના