ખૂની કોણ? - 10

(36)
  • 5.1k
  • 3
  • 2.3k

નિરાલી, કેતન અને ત્યાર બાદ રમેશ ની હત્યા ની તપાસ કરતા કરતા પચીસ વર્ષ પહેલાં મરણ પામેલા હિમાંશુ ની હત્યા નું રહસ્ય અમિતાભ પંડિત ઉકેલી નાખે છે, પરંતુ હજુ સુધી આ કેસ માં તેમને જોઈએ એવી સફળતા નથી મળી. હવે વાચો આગળ...___________પછી ના દિવસે બપોર નું જમવા નું પૂરું કરી અમિતાભ અને અભિમન્યુ અમિતાભ ની ચેમ્બર માં બેઠા હતા. હિમાની ની સઘન પૂછપરછ દરમિયાન હિમાંશુ ના મોત નું રહસ્ય તો ઉકેલાયું હતું પરંતુ તેનો કોઈ આનંદ અમિતાભ ના ચેહરા પર દેખાતો ના હતો. રમેશ દાસ ના હત્યારા એવા સોપારી કિલર વિકાસ ને પણ અમિતાભ અને અભિમન્યુ એ બે ત્રણ વાર