ખૂની કોણ? - 5

(46)
  • 5.1k
  • 2
  • 2.5k

નિરાલી અને તેના પપ્પા કેતન ના હત્યા કેસ માં અમિતાભ પંડિત ને બે સોપારી કિલર અસલમ અને સુંદર નું પગેરું મળ્યું હતું પરંતુ પોલીસ તેમના સુધી પહોંચે તે પહેલાં જ બંને ને ઝેર આપી ને મારી નાખવા માં આવે છે. હવે આગળ...__________સવાર ના સાડા અગિયાર વાગ્યા છે અને અમિતાભ પોલીસ સ્ટેશન માં પોતાની ઓફિસ માં બેઠો છે. નિરાલી ની હત્યા ને આજે બે અઠવાડિયા વીતવા આવ્યા હતા અને કેતન ની હત્યા ને પણ આઠ દિવસ વીતી ગયા હતા. અસલમ અને સુંદર ના મૃત્યુ ની સાથે જ અમિતાભ આ કેસ અંગે એક નિરાશા માં સપડાઈ ગયો હોય તેવું લાગતું હતું. તેને