ખૂની કોણ? - 4

(35)
  • 4.4k
  • 3
  • 2.3k

રાજકોટ શહેર ના જાણીતા બિઝનેસમેન નિખિલ ની પત્ની નિરાલી ની હત્યા થઈ હતી. પોલીસ ઇન્સ્પેકટર અમિતાભ પંડિત અને સબ ઇન્સ્પેકટર અભિમન્યુ રાઠોડ ની તપાસ માં સોપારી કિલર અસલમ નું નામ બહાર આવે છે, હજુ કેસ આગળ વધે ત્યાં જ નિરાલી ના પપ્પા અને નિખિલ ના સસરા કેતન નું યે ખૂન થઈ જાય છે, હવે આગળ...__________નિખિલ ને મળી ને અમિતાભ તેના એક ખબરી બંટી ને મળવા ગયો હતો. તેણે બંટી ને નિખિલ વિશે માહિતી કઢાવવા નું કામ સોંપ્યું હતું. પોલીસ માટે ખબરી તંત્ર તેના ત્રીજા અદ્રશ્ય હાથ તરીકે કામ કરે છે. સીધી રીતે જ્યારે કોઈ માહિતી કે કામ ના કઢાવી શકાય