તનની ખામીને મન સુધી ન જવા દઈએ

  • 2.5k
  • 1
  • 538

તન ની ખામીને મન સુધી ન જવા દઈએ તન અને મન શું જુદા કહેવાય ? હા ચોક્કસ. તન આંતરિક અને બાહ્ય બન્ને ભાગ ધરાવે છે જયારે મન માત્ર આંતરિક ભાગ જ છે. તેને જોઈ શકાતું નથી, બતાવી શકાતું નથી. જયારે તનને બતાવી શકાય, મેકઅપ અને કોસ્મેટોલોજીથી સુંદરતામાં વધારો કરી શકાય. મનમાં કંઇક જુદું જ વિચારતું હોય પણ તન વાણી, વર્તન અને વ્યવહાર