લાગણીની સુવાસ - 35

(43)
  • 4.8k
  • 2
  • 1.5k

આર્યને બધાને સમજાવીને સૂવા મોકલી દિધા... રાત્રે ભૂરી ભાનમાં આવી પણ શરીર ના મારને લીધે એ કળશતી હતી... મયુરને મીરાં એની પાસે જ બેસી એની સેવામાં લાગેલા હતાં... ત્રણ દિવસ પછી ભૂરી થોડી ઠીક થઈ... પછી રામજી ભાઈએ એને પૂછવાની હિંમત કરી કે કોણે એને ઉઠાવી ગયુ હતું... ખૂબ જ પ્રયત્નો પછી ભૂરીએ નામ આપ્યું..... ચતુર.. પછી ધીમે ધીમે એણે બધુ જણાવ્યું... કે મીરાં પર નો ગુસ્સો મારી પર કાઠ્યો... એણે કોઈ માણસ સાથે પૈસાથી મને વહેંચવાની પણ વાત કરી મને ઠોર માર મારી બાંધી દિધી હતી જેથી હું ભાગી ના શકુ..... હું ખાનગીમાં એક નાનું ચપ્પુ મારા ગળામાં લાંબી