થાર મરૂસ્થળ (ભાગ-૨૫)

(21)
  • 2.4k
  • 1
  • 1.1k

જીવનમાં ઘણા દુઃખ આવે છે.પણ પરિસ્થિતિને સમજીને હમેશા યોગ્ય નિર્ણય લઈ આગળ વધવું જોઈએ.આજ સોનલ જો મહેશની પાસે જ રહી હોત તો શું મોત જ મળેત ને?પણ આજ સોનલે તેના જીવનો યોગ્ય નિર્ણય લીધો હતો.હજુ તો આ બળબળતા રેગીસસ્તાનમાં આગળ શું થશે એની જાણ ન હતી પણ સોનલનો નિર્ણય યોગ્ય હતો.***********************************આજ રેગીસ્તાનમાં સાતમો દિવસ હતો.બધાના શરીરની ચામડી રેગીસ્તાની રેતીથી કાળી મશ થઈ ગઈ હતી.આખા શરીર પર રાત દિવસ ખંજવાળ આવી રહી હતી.શરીરમાં હાડકા જ હવે રહ્યા હતા.બોર અને ઝમરૂખ મળ્યા હતા આગળ જતા ખાશું એ ચક્કરમાં જ રેગીસ્તાની આંધી એકસાથે બધું લઈ ગઈ.નવ ને ત્રીસ થઈ ગઈ હતી.આજ પણ તાપ