ભાઈ બીજ યમ દ્રિતીયા

  • 5.3k
  • 1.3k

ભાઈ બીજ યમ દ્રિતીયા આજનો દીવસ એટલે ભાઈ બી જ ચાલો કેમ ભાઈ બીજ ઉજવાય છે થોડું એ પણ જણાવી દઉં તો આ દિવસ ને યમ દ્રિતીયા એટલા માટે કેહવા માં આવે છે કે કેહવાય છે કે સૂર્ય દેવ ના પત્ની સંજ્ઞા એ પુત્ર યમરાજ અને પુત્રી યમની ને જન્મ આપ્યો હતો . આજ દિવસે યમરાજા પોતાની બહેન યમના ના ઘરે જમવા માટે જાય છે અને ને બે વરદાન આપે છે કે આજ નો દિવસ દરેક ભાઈ પોતાના ના બહેન ના ઘરે જમશે અને અને બીજુ વરદાન હતું કે આ દિવસે કોઈ પણ ભાઈ નું અપમૃત્યુ નહિ થાય આવું વરદાન તેમના