યાર્સાગુમ્બા ની શોધ - ૨

(20)
  • 1.9k
  • 1
  • 1.1k

ક્રમશ: આટલું બોલ્યા પછી મંગલેશ્વરજી મૌન રહ્યા. મંગલેશ્વરજી : અગર કિસી તરહ વોહ બીજ મીલ જાયે તો બાત બન સકતી હૈ...! આટલું બોલી તેઓ બહાર નીકળી ગયા. પ્રાચી મનોમન વિચારવા લાગી હવે શું કરવું...?. તેણે મનોમન કંઈક નક્કી કર્યું અને તે નીકળી પડી. આશ્રમની બહાર આવી રોડ પર ચાલતા-ચાલતા તે એક દુકાને ગઈ. તે દુકાન એક લોકલ નેપાળી ભોલા ની હતી. તેની સાથે પ્રાચીને સારી એવી દોસ્તી થઈ ગઈ હતી. થોડા દિવસમાં ભોલા પ્રાચીના ફેમીલી સાથે બહુ જ સારી રીતે હળી-મળી ગયો હતો. પ્રાચીએ જઈને સીધું તેને યાર્સાગુમ્બા વિશે પુછી લીધું.યાર્સાગુમ્બા ના બીજ લાવવાની વાત સાંભળીને તેના શરીર માંથી