બુધવારની બપોરે - 10

(27)
  • 3.7k
  • 4
  • 1.2k

ચારે ય ભાઇઓને એટલે જ ખૂબ બનતું હતું કે, ચારે ય ને મા-બાપ ગમતા નહોતા. પોતાના હતા તો ય....અથવા તો એટલે જ! ૮૦-પ્લસના થઇ જવા છતાં બેમાંથી એકે ય હજી ‘જવાનું’ નામ નહોતા લેતા, પછી માણસ કંટાળે જ ને? મેહમાનો આવે ત્યારે માણસ ઘરનું ફર્નિચર બતાવે કે હાડપિંજરો? ડોહો અમથો ય ખાંસીએ ચઢ્યો હોય ત્યાં ય ઘરમાં મંગળાની આરતીઓ થવા માંડે કે, ‘શ્રીનાથજીએ સામે જોયું ખરૂ.....બસ, મૅક્સિમમ બે દહાડા..… હાઆઆશ!’?