જીવન પ્રત્યે લગાવ - આત્મા ની અવાજ

(30)
  • 4.6k
  • 5
  • 1.4k

જીવન વિશે તો ઘણું લખાણ લખાય.પણ જીવન જીવવા માટે કોઈ જીવતું નથી.બસ જિંદગી ને બળદ ભાર ખેંચે એમ ખેંચી રહ્યા છે. કેટકેટલા ટેન્શન સાાથે જીવન જીવી રહ્યા છે.કોઈ નેે કુટુંબ નું ભરણપોષણ કરવા માં.તો કોઈ પોતાના મોજશોખ પુરાં કરવા માં જ મથી રહ્યા છે. બસ જીવન ને જાણે વેઢારીી રહયા હોય એમજ. હા કયાંક કોઈ પોતાના જીવન માં ભગવાન નું શરણું લઈ નેે મન ને શાંત કરી લે છે.છતાં જીવન માં શાંતિ નથી. આજના યુવાનો તો મોબાઇલ માં જ રહે છે.કુટુંબ બધા વિભક્ત થઈ રહ્યા છે. યુવાનો શું શિખશે, ??